ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ?

લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો !
શ્યામ રંગ સમીપે ન જાવું
જે કોઈ પ્રેમ અંશ અવતરે
વારી જાઉં રે સુંદર શ્યામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ?

પ્રહલાદ પારેખ
જયોતિન્દ્ર દવે
શિવકુમાર જોશી
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP