ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સંગીત અને વાઘ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

પૂર્વી મહેતા-સિતારવાદક
અમિત ઠક્કર-વાયોલિન
રઝાહુસેનખાન-વીણાવાદક
હેમંત ભટ્ટ-પખાવજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'રૂસ્તમે હિન્દ' નું બિરુદ કોને મળ્યું હતું ?

દારાસિંહ
સુશીલ કુમાર
અભિનવ બિન્દ્રા
યોગેશ્વર દત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ?

રામ કૃષ્ણ પરમહંસ
સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

ગાયકવાડની હવેલી - રાજકોટ
પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર
રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર
નીલમબાગ પેલેસ - ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP