ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નારાયણ મોરેશ્વર ખરેની રાહબરી હેઠળ અમદાવાદમાં સંગીત પરિષદનું આયોજન કયારે થયું હતું ? 1921 1924 1919 1916 1921 1924 1919 1916 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ધી લખું કેવ (The lakhu Cave) કે જ્યાં પથ્થર ઉપર ચિત્રો દોરવામાં આવેલ છે તે હાલ ક્યાં આવેલ છે ? નૈનિતાલ જિલ્લો હરદ્વારા જિલ્લો ચમોલી જિલ્લો અલમોડા જિલ્લો નૈનિતાલ જિલ્લો હરદ્વારા જિલ્લો ચમોલી જિલ્લો અલમોડા જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે ? સિકંદરાબાદ હોશંગાબાદ હૈદરાબાદ ઔરંગાબાદ સિકંદરાબાદ હોશંગાબાદ હૈદરાબાદ ઔરંગાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. નીલમબાગ પેલેસ - ભાવનગર ગાયકવાડની હવેલી - રાજકોટ પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર નીલમબાગ પેલેસ - ભાવનગર ગાયકવાડની હવેલી - રાજકોટ પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કયા પ્રકારના ગીતોને 'રાજિયા' કહેવામાં આવે છે ? વિનોદ ગીતો વિરહ ગીતો કલ્પાંત ગીતો પ્રણય ગીતો વિનોદ ગીતો વિરહ ગીતો કલ્પાંત ગીતો પ્રણય ગીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ? શ્રી મનજીત બાવા શ્રી કે.એ. સાયગલ શ્રી રવિશંકર રાવલ શ્રી જેમીની રોય શ્રી મનજીત બાવા શ્રી કે.એ. સાયગલ શ્રી રવિશંકર રાવલ શ્રી જેમીની રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP