ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નારાયણ મોરેશ્વર ખરેની રાહબરી હેઠળ અમદાવાદમાં સંગીત પરિષદનું આયોજન કયારે થયું હતું ? 1921 1919 1916 1924 1921 1919 1916 1924 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વૈષ્ણવ હવેલીઓમાં શ્રાવણ ભાદરવા દરમિયાન કરવામાં આવતી ખાસ પ્રકારની રંગોળીનું નામ જણાવો. ભીંતચિત્ર સાંઝી પટચિત્ર ફૂલકારી ભીંતચિત્ર સાંઝી પટચિત્ર ફૂલકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'લજ્જા' ની લેખિકા કોણ ? અરુંધતી રોય કિરણ બેદી શોભા ડે તસ્લિમા નસરીન અરુંધતી રોય કિરણ બેદી શોભા ડે તસ્લિમા નસરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય મુંબઈમાં કયા પ્રસિદ્ધ ચિત્રકારના ચિત્રોનો સંગ્રહ છે ? વાન ગોગ રોઝાન્ને માઈકલ એન્જલો પાબ્લો પિકાસો વાન ગોગ રોઝાન્ને માઈકલ એન્જલો પાબ્લો પિકાસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) આપણા પ્રાક્રુતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી ? ઈ.સ. 1952 ઈ.સ. 1962 ઈ.સ. 1972 ઈ.સ. 1956 ઈ.સ. 1952 ઈ.સ. 1962 ઈ.સ. 1972 ઈ.સ. 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકી કયું વાદ્ય તંતુવાદ્ય છે ? કાંસીજોડા પાવરી રમઝોળ સુરંદો કાંસીજોડા પાવરી રમઝોળ સુરંદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP