ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
તાંજોરના મંદિરમાં કયા પ્રકારના નૃત્યને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવે છે અને તે નૃત્ય મંદિરમાં કરવામાં આવે છે ?

કથ્થક
કથકલી
ભરતનાટ્યમ
ઓડિસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'મૃત્યુ પછી માનવ જીવનનું શું થાય છે ?' આ વિષય વસ્તુ ___ ચિત્રોમાં જોવા મળે છે.

વરલી ચિત્રો
ઠાંગકા ચિત્રો
પેટકર ચિત્રો
મધુબની ચિત્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે.

નાગર શૈલી
એક પણ નહીં
ઈરાની શૈલી
ગોથિક શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
મહાદેવભાઈ દેસાઈ
મોહનદાસ કરમચંદ ગાંધી
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
બ્રહ્મપુત્ર નદીને અરૂણાચલ પ્રદેશમાં ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

કેનુલા
લોહિત
દિહાંગ
ત્સાંગપો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP