ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ?

ઉપક્રમ
અનુક્રમ
પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા
ભારતનો કાર્ય સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સેહની' કયા ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે ?

બળવંતરાય ક. ઠાકોર
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
રતિલાલ રૂપાવળા
નટવરલાલ કુબેરદાસ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.
આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે.

સારસી
નદીનું સિંધુને આમંત્રણ
આપની યાદી
મને જોઈને ઊડી જતાં પક્ષીઓને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP