ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ?

ભારતનો કાર્ય સિદ્ધાંત
અનુક્રમ
પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા
ઉપક્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ?

દાણાચાતુરી
દાણાલીલા
સુદામાચરિત્ર
પુત્રવિવાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ?

બળવંતરાય ઠાકોર
નટવરલાલ પંડ્યા
કવિ બોટાદકર
અરદેશર ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ખંડકાવ્યો સાથે કયા કવિનું નામ જોડાયેલું છે ?

બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
ઝીણાભાઈ દેસાઈ
મણિશંકર રત્નજી ભટ્ટ
રમણલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP