ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ? ઉપક્રમ ભારતનો કાર્ય સિદ્ધાંત પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા અનુક્રમ ઉપક્રમ ભારતનો કાર્ય સિદ્ધાંત પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા અનુક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? છપ્પા ગરબા પદ્યવાર્તા પ્રભાતિયાં છપ્પા ગરબા પદ્યવાર્તા પ્રભાતિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પિંગળશાસ્ત્ર' એટલે શું ? ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર છંદશાસ્ત્ર પીંગલા નાડીનું શાસ્ત્ર ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર છંદશાસ્ત્ર પીંગલા નાડીનું શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દામોદર ભટ્ટનું ઉપનામ જણાવો. યાયાતિ કલાન્ત સુધાંશુ ઈવાડેવ યાયાતિ કલાન્ત સુધાંશુ ઈવાડેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ પસંદ કરો. રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ - જૂનાગઢ જિલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ - ગીર સોમનાથ જિલ્લો હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી - રાજકોટ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુરા - જામનગર જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ? મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી કરસનદાસ મૂળજી કેખુશરો કાબરાજી અંબાલાલ દેસાઈ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી કરસનદાસ મૂળજી કેખુશરો કાબરાજી અંબાલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP