ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ?

અનુક્રમ
ભારતનો કાર્ય સિદ્ધાંત
પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા
ઉપક્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાકાસાહેબ કાલેલકરને 'સવાઈ ગુજરાતી' ઉપનામ કોણે આપેલું છે ?

ગાંધીજી
સ્વામી આનંદ
રવિશંકર મહારાજ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ?

કવિ ન્હાનાલાલ
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ?

કવિ નર્મદ
ઝવેરચંદ મેઘાણી
કવિ રમેશ ગુપ્તા
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ?

શ્રી મામા સાહેબ ફડકે
શ્રી છત્રપતિ શાહુજી મહારાજ
શ્રી જુગતરામ દવે
શ્રી પરીક્ષિતલાલ મજુમદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી
અમે બધા - જ્યોતીન્દ્ર દવે
કોકિલા - ચુનીલાલ મડિયા
બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP