ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ?

ઉપક્રમ
ભારતનો કાર્ય સિદ્ધાંત
અનુક્રમ
પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ?

જલિયાવાલા બાગ હત્યાકાંડ
સાયમન કમિશન
ચોરીચોરા
ગોળમેજી પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ?

બાલમુકુંદ દવે
દયારામ ભટ્ટ
મણિશંકર રત્નજી ભટ્ટ
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

ક.મા.મુનશી - લઘરો
સિતાંશુ યશશ્ચંદ્ર - મગન
હરિકૃષ્ણ પાઠક - અડવા
રમેશ પારેખ - સોનલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સુખનામનો પ્રદેશ' નવલકથાના રચિયતા કોણ છે ?

હરિન્દ્ર દવે
લાલજી બ્રહ્મભટ્ટ
સ્નેહી પરમાર
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP