ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ? ઉપક્રમ ભારતનો કાર્ય સિદ્ધાંત અનુક્રમ પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ઉપક્રમ ભારતનો કાર્ય સિદ્ધાંત અનુક્રમ પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ચોરીચોરા ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ચોરીચોરા ગોળમેજી પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ? બાલમુકુંદ દવે દયારામ ભટ્ટ મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે દયારામ ભટ્ટ મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. ક.મા.મુનશી - લઘરો સિતાંશુ યશશ્ચંદ્ર - મગન હરિકૃષ્ણ પાઠક - અડવા રમેશ પારેખ - સોનલ ક.મા.મુનશી - લઘરો સિતાંશુ યશશ્ચંદ્ર - મગન હરિકૃષ્ણ પાઠક - અડવા રમેશ પારેખ - સોનલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્ય લેખક અરવિંદ પંડ્યાનું વતન જણાવો. ફતેહપુરા રાયગઢ મહેતાપુરા મહાવીરનગર ફતેહપુરા રાયગઢ મહેતાપુરા મહાવીરનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સુખનામનો પ્રદેશ' નવલકથાના રચિયતા કોણ છે ? હરિન્દ્ર દવે લાલજી બ્રહ્મભટ્ટ સ્નેહી પરમાર કરસનદાસ માણેક હરિન્દ્ર દવે લાલજી બ્રહ્મભટ્ટ સ્નેહી પરમાર કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP