ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ?

પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા
ઉપક્રમ
અનુક્રમ
ભારતનો કાર્ય સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ?

હીરક મહોત્સવ
રજત મહોત્સવ
શતાબ્દી મહોત્સવ
સુવર્ણ મહોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહમાં કોના કાવ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે ?

મકરંદ દવે
રમેશ પારેખ
રાજેન્દ્ર શાહ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ?

જયંત પાઠક
પ્રહલાદ પારેખ
શિવકુમાર જોશી
જયોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP