ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે ?

ઇન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર રાવળ
રમણલાલ નીલકંઠ
રવિશંકર વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સૌ વર્ષ કરતાં વધુ જુનાં ગ્રંથાલયોને તેનાં સ્થળો સાથેની જોડીમાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર
લાંગ પુસ્તકાલય - રાજકોટ
સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા
રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી ?

'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત
'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી
'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે
'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ?

વિશ્વનાથ ભટ્ટ
ભગવતીકુમાર શર્મા
સુમિત શાહ
હરિવલ્લભ ભાયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?

જયશંકર સુંદરી પુરસ્કાર
નરસિંહ મહેતા પુરસ્કાર
દલપતરામ પુરસ્કાર
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

ભાલણ
પ્રેમાનંદ
ભોજો ભગત
શામળ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP