ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માણસાઈના દીવા' પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે ? રવિશંકર રાવળ રવિશંકર વ્યાસ ઇન્દુલાલ યાજ્ઞિક રમણલાલ નીલકંઠ રવિશંકર રાવળ રવિશંકર વ્યાસ ઇન્દુલાલ યાજ્ઞિક રમણલાલ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જૂનું પિયરઘર' સૉનેટ કયા છંદમાં રચાયેલું છે ? ઝૂલણાં મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી ઝૂલણાં મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવનનું મુખપત્ર કયુ હતું ? શબ્દસૃષ્ટિ પરબ નવનીત સમર્પણ બુદ્ધિપ્રકાશ શબ્દસૃષ્ટિ પરબ નવનીત સમર્પણ બુદ્ધિપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ નીચેનાં પૈકી ક્યાં પિતા-પુત્રની જોડીને સાહિત્ય ક્ષેત્રે પોતાનાં આગવાં પ્રદાન બદલ આપવામાં આવ્યો હતો ? મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી રમણલાલ જોશી - પ્રબોધ જોશી મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી રમણલાલ જોશી - પ્રબોધ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન ગદ્યાવલિના લેખકનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટીયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા નરસિંહરાવ દિવેટીયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નરનારાયણાનંદ' મહાકાવ્યનું સર્જન કોણે કર્યું છે ? વસ્તુપાળ કુમારપાળ યશચંદ્ર તેજપાળ વસ્તુપાળ કુમારપાળ યશચંદ્ર તેજપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP