ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માણસાઈના દીવા' પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે ? રવિશંકર રાવળ રમણલાલ નીલકંઠ રવિશંકર વ્યાસ ઇન્દુલાલ યાજ્ઞિક રવિશંકર રાવળ રમણલાલ નીલકંઠ રવિશંકર વ્યાસ ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ? અંધાર - ઉજાસ પ્રકાશ પુંજ પ્રકાશ કિરણ પ્રકાશનો પડછાયો અંધાર - ઉજાસ પ્રકાશ પુંજ પ્રકાશ કિરણ પ્રકાશનો પડછાયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સત્યમ" આ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ? શાંતિલાલ શાહ સચ્ચિદાનંદ વાત્સાયન ચુનીલાલ શાહ ભોગીલાલ ગાંધી શાંતિલાલ શાહ સચ્ચિદાનંદ વાત્સાયન ચુનીલાલ શાહ ભોગીલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે આપેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો. સિદ્ધાંતસાર રણયજ્ઞ કંકાવટી જવનિકા સિદ્ધાંતસાર રણયજ્ઞ કંકાવટી જવનિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ? ધીરુ પરીખ બ. ત્રિભુવનદાસ લુહાર બળવંતરાય ઠાકોર પન્ના નાયક ધીરુ પરીખ બ. ત્રિભુવનદાસ લુહાર બળવંતરાય ઠાકોર પન્ના નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત" કોણે કહ્યું છે ? કવિ નર્મદ કવિ મુનશી કવિ ખબરદાર કવિ પન્નાલાલ કવિ નર્મદ કવિ મુનશી કવિ ખબરદાર કવિ પન્નાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP