ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી ?

નર્મદ
બાલાશંકર કંથારિયા
ગુલફામ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી.

ઇચ્છારામ દેસાઈ
કરસનદાસ મૂળજી
નર્મદશંકર દવે
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP