ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ?

હરીન્દ્ર દવેની
પ્રિયકાન્ત મણિયારની
સુન્દરમ્ ની
સ્નેહરશ્મિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર વિનોદ જોષીનું પૂરુંનામ જણાવો.

વિનોદ જયશંકર જોષી
વિનોદ અંબાલાલ જોષી
વિનોદ ત્રિકમદાસ જોષી
વિનોદ હરગોવિંદ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયભિખ્ખુ ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ?

કનૈયાલાલ માણેકલાલ મુનશી
બાલાશંકર વીરચંદ દેસાઈ
રસિકલાલ છોટાલાલ પરીખ
નટવરલાલ કુબેરદાસ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ?

વિક્રમસિંહ
રાણા સંગ્રામસિંહ
ભોજરાજ
રાવ દુદાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP