ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ? સ્નેહરશ્મિની સુન્દરમ્ ની હરીન્દ્ર દવેની પ્રિયકાન્ત મણિયારની સ્નેહરશ્મિની સુન્દરમ્ ની હરીન્દ્ર દવેની પ્રિયકાન્ત મણિયારની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાની સ્થાપનામાં નીચેના પૈકી કયા સાહિત્યકારનું મહત્વનું યોગદાન હતું ? આનંદશંકર ધ્રુવ કનૈયાલાલ મુનશી રણજિતરામ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ કનૈયાલાલ મુનશી રણજિતરામ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભવાઈ'માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ? ભક્તિરસ કટાક્ષ ઉપદેશ સમાજ દર્પણ ભક્તિરસ કટાક્ષ ઉપદેશ સમાજ દર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગની ‘કાગવાણી’ કેટલા ભાગમાં પ્રકાશિત થઈ છે ? પાંચ ચાર સાત છ પાંચ ચાર સાત છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય કવિ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ રાષ્ટ્રીય શાયર સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય કવિ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ રાષ્ટ્રીય શાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે ? ચૈત્ર નવરાત્રી આસો નવરાત્રી અષાઢ નવરાત્રી માઘ નવરાત્રી ચૈત્ર નવરાત્રી આસો નવરાત્રી અષાઢ નવરાત્રી માઘ નવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP