ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ?

ગોળમેજી પરિષદ
જલિયાવાલા બાગ હત્યાકાંડ
ચોરીચોરા
સાયમન કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' નામનું કાવ્ય ઝવેરચંદ મેઘાણીના કયા કાવ્યસંગ્રહમાં છે ?

વેણીનાં ફૂલ
યુગવંદના
સિંધુડો
રવિપ્રવીણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવનપથ', ‘જીવનરંગ' કોની આત્મકથાના પુસ્તકો છે ?

ઈચ્છારામ દેસાઈ
ગૌરીશંકર જોષી
શ્રીમદ રાજચંદ્ર
વિનેશ અંતાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP