ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લોકનાટ્ય સમા ભવાઈનો પ્રારંભ કોણે કર્યો ? અસાઈતે ભાલણે પ્રેમાનંદે જનાર્દને અસાઈતે ભાલણે પ્રેમાનંદે જનાર્દને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ? માનવીની ભવાઈ માણસાઈના દીવા ઝેર તો પીધા છે જાણી જાણી જય સોમનાથ માનવીની ભવાઈ માણસાઈના દીવા ઝેર તો પીધા છે જાણી જાણી જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરની પ્રસિદ્ધ રચના જણાવો. ઉજાસના આંસુ ઊંચી ડેલી સૂકી ધરતી સૂકું આકાશ મીરાંની રહી મહેક ઉજાસના આંસુ ઊંચી ડેલી સૂકી ધરતી સૂકું આકાશ મીરાંની રહી મહેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ? આનંદશંકર ધ્રુવ નરસિંહરાવ દિવેટીયા રમણભાઈ નીલકંઠ ચં. ચી. મહેતા આનંદશંકર ધ્રુવ નરસિંહરાવ દિવેટીયા રમણભાઈ નીલકંઠ ચં. ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ? હૃદયવીણા સ્ક્રેપબુક હૃદયરુદિતશતકમ્ વિધિકુણ્ઠિતમ્ હૃદયવીણા સ્ક્રેપબુક હૃદયરુદિતશતકમ્ વિધિકુણ્ઠિતમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બુરાઈના દ્વાર પરથી' કૃતિના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી ચંદ્રકાન્ત શેઠ જ્યોતીન્દ્ર દવે ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી ચંદ્રકાન્ત શેઠ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP