ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લોકનાટ્ય સમા ભવાઈનો પ્રારંભ કોણે કર્યો ? અસાઈતે ભાલણે પ્રેમાનંદે જનાર્દને અસાઈતે ભાલણે પ્રેમાનંદે જનાર્દને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાબુલીવાલા, પોસ્ટમાસ્તર કોની વાર્તાઓ છે ? પ્રસાદ બ્રહ્મભટ્ટ પ્રેમજી પટેલ કૃષ્ણલાલ શ્રીઘરાણી રવીન્દ્રનાથ ટાગોર પ્રસાદ બ્રહ્મભટ્ટ પ્રેમજી પટેલ કૃષ્ણલાલ શ્રીઘરાણી રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો. સ્વામી આનંદ નરસિંહ મહેતા દયારામ મીરાંબાઈ સ્વામી આનંદ નરસિંહ મહેતા દયારામ મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નાટ્ય રચનાઓ શેમાં સંગ્રહિત છે ? વળામણાંમાં સુખદુ:ખના સાથીમાં માનવીની ભવાઈમાં એળે નહિ તો બેળેમાં વળામણાંમાં સુખદુ:ખના સાથીમાં માનવીની ભવાઈમાં એળે નહિ તો બેળેમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ? ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ? કાકા કાલેલકર નરસિંહરાવ દિવેટીયા ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી કાકા કાલેલકર નરસિંહરાવ દિવેટીયા ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP