ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લોકનાટ્ય સમા ભવાઈનો પ્રારંભ કોણે કર્યો ? પ્રેમાનંદે જનાર્દને અસાઈતે ભાલણે પ્રેમાનંદે જનાર્દને અસાઈતે ભાલણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભરત ભટ્ટના પુસ્તક ‘આનંદ મંગલ લોકે‘ ને કયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 2009 2011 2010 2008 2009 2011 2010 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ ચોરીચોરા સાયમન કમિશન ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ ચોરીચોરા સાયમન કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' નામનું કાવ્ય ઝવેરચંદ મેઘાણીના કયા કાવ્યસંગ્રહમાં છે ? વેણીનાં ફૂલ યુગવંદના સિંધુડો રવિપ્રવીણા વેણીનાં ફૂલ યુગવંદના સિંધુડો રવિપ્રવીણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર સંજુવાળાનો જન્મ કયાં થયો હતો ? પૂંછરી હરસૌલ બાઢડા સાંણથળી પૂંછરી હરસૌલ બાઢડા સાંણથળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવનપથ', ‘જીવનરંગ' કોની આત્મકથાના પુસ્તકો છે ? ઈચ્છારામ દેસાઈ ગૌરીશંકર જોષી શ્રીમદ રાજચંદ્ર વિનેશ અંતાણી ઈચ્છારામ દેસાઈ ગૌરીશંકર જોષી શ્રીમદ રાજચંદ્ર વિનેશ અંતાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP