ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ...... નવોકોશ વિનીત જોડણીકોશ નર્મકોશ સાર્થ જોડણીકોશ નવોકોશ વિનીત જોડણીકોશ નર્મકોશ સાર્થ જોડણીકોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ' છાયાં એટલાં છાપરાં ને ચાળ્યાં ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. કવિ દલપતરામ કવિ દયારામ રણજિતરામ મહેતા પ્રેમાનંદ કવિ દલપતરામ કવિ દયારામ રણજિતરામ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ફળો આવે છે, ત્યારે ડાળીઓ..." સુભાષિતના રચયિતા કોણ ? રા.વિ.પાઠક વેણીભાઈ પુરોહિત જલન માતરી કુતુબ આઝાદ રા.વિ.પાઠક વેણીભાઈ પુરોહિત જલન માતરી કુતુબ આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી. 'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' - નરસિંહ મહેતા 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' -કલાપી 'જે પોષતું તે મારતું તે ક્રમ દિસે શું કુદરતી ? - સુંદરમ્ 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - ખબરદાર 'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' - નરસિંહ મહેતા 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' -કલાપી 'જે પોષતું તે મારતું તે ક્રમ દિસે શું કુદરતી ? - સુંદરમ્ 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કરણઘેલોના રચયિતા ___ છે. વિનોદ ભટ્ટ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા નરસિંહ મહેતા વિનોદ ભટ્ટ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન રામનારાયણ પાઠક - મનોવિહાર કનૈયાલાલ મુનશી - પૂર્વાપર નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન રામનારાયણ પાઠક - મનોવિહાર કનૈયાલાલ મુનશી - પૂર્વાપર નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP