ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે ? રામનારાયણ પાઠક મનુભાઈ પંચોળી ન્હાનાલાલ સુરસિંહજી ગોહિલ રામનારાયણ પાઠક મનુભાઈ પંચોળી ન્હાનાલાલ સુરસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજને 'માણસાઈના દીવા' કોણે કહ્યા હતા ? બહારવટિયાએ ધીરુભાઈ પરીખ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી બહારવટિયાએ ધીરુભાઈ પરીખ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકાં જોડો.લેખકa. દલપતરામb. શામળc. મણિભાઈ નભુભાઈd. સ્વામી આનંદકૃતિ 1. રેવાખંડ 2. નારી પ્રતિષ્ઠા3. ઈસુનુ બલિદાન4. તાર્કિક બોધ c-1, b-2, a-3, d-4 a-1, b-2, c-3, d-4 d-1, a-2, b-3, c-4 b-1, c-2, d-3, a-4 c-1, b-2, a-3, d-4 a-1, b-2, c-3, d-4 d-1, a-2, b-3, c-4 b-1, c-2, d-3, a-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મણિલાલ દ્વિવેદીના નાટકને ‘તરુણ લેખની શુધ્ધ સંસ્કારી રસજ્ઞતા તરીકે કોણે બિરદાવ્યુ હતું ? નવલરામ પંડ્યા શ્રી રંગ અવધૂત નર્મદ અરદેશર ખબરદાર નવલરામ પંડ્યા શ્રી રંગ અવધૂત નર્મદ અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો ? પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય નર્મદ કવિ ન્હાનાલાલ પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય નર્મદ કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ? અંબાલાલ દેસાઈ કેખુશરો કાબરાજી કરસનદાસ મૂળજી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી અંબાલાલ દેસાઈ કેખુશરો કાબરાજી કરસનદાસ મૂળજી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP