ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે ? ન્હાનાલાલ મનુભાઈ પંચોળી રામનારાયણ પાઠક સુરસિંહજી ગોહિલ ન્હાનાલાલ મનુભાઈ પંચોળી રામનારાયણ પાઠક સુરસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટોલ્સટોયની 'વોર એન્ડ પીસ' નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? જયંતિ દલાલ નગીનદાસ પરીખ મણીભાઈ દેસાઈ રમણલાલ શાહ જયંતિ દલાલ નગીનદાસ પરીખ મણીભાઈ દેસાઈ રમણલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો. કવિ પુટપ્પા કે. શિવરામ કર્નાથ એન્ટવ ચેખોવ ગીરીશ કર્નાડ કવિ પુટપ્પા કે. શિવરામ કર્નાથ એન્ટવ ચેખોવ ગીરીશ કર્નાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શિયાળાની સવારનો તડકો' કૃતિના સર્જકનું નામ આપો. જ્યોતીન્દ્ર દવે વાડીલાલ ડગલી મધુસૂદન પારેખ પ્રભુદાસ ગાંધી જ્યોતીન્દ્ર દવે વાડીલાલ ડગલી મધુસૂદન પારેખ પ્રભુદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે'- કોનું વાક્ય છે ? ઈશ્વર પેટલીકર ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો હિસ્સો નથી ? બૃહદકલ્પસૂત્ર આચારાંગ સૂત્ર સૂત્રકૃતાંગ થેરીગાથા બૃહદકલ્પસૂત્ર આચારાંગ સૂત્ર સૂત્રકૃતાંગ થેરીગાથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP