GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યે નીચેના પૈકી કયા ગ્રંથોની રચના કરેલ છે ?

શિશુપાલ વધ અને નૈષેધ ચરિત
કુમારપાળ ચરિત્ર અને સિદ્ધહેમ શબ્દાનુશાસન
શિશુપાલ વધ અને કથા સરિત સાગર
નૈષેધ ચરિત અને કથા સરિત સાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
‘વિરંચી' કોનું તખલ્લુસ છે ?

કનૈયાલાલ મુનશી
ધ્રુવ ભટ્ટ
ચુનીલાલ મડિયા
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP