ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી. 'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' - નરસિંહ મહેતા 'જે પોષતું તે મારતું તે ક્રમ દિસે શું કુદરતી ? - સુંદરમ્ 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - ખબરદાર 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' -કલાપી 'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' - નરસિંહ મહેતા 'જે પોષતું તે મારતું તે ક્રમ દિસે શું કુદરતી ? - સુંદરમ્ 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - ખબરદાર 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' -કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે,-આ કાવ્યના કવિ કોણ છે ? દલપતરામ ખબરદાર ઉમાશંકર જોષી નર્મદ દલપતરામ ખબરદાર ઉમાશંકર જોષી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મરણટીપ લઘુ નવલકૃતિ કોની છે ? ઇશ્વર પેટલીકર તારક મહેતા યશવંત શુક્લ જયંતિલાલ ગોહિલ ઇશ્વર પેટલીકર તારક મહેતા યશવંત શુક્લ જયંતિલાલ ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોલંકીકાળ દરમિયાન ગુજરાતમાં કઈ શિલ્પશૈલી પ્રચલિત બની હતી ? દ્રવિડ શૈલી નાયક શૈલી હોયસલ શૈલી મારું ગુર્જરશૈલી દ્રવિડ શૈલી નાયક શૈલી હોયસલ શૈલી મારું ગુર્જરશૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ? રણજીતરામ મહેતા હેમચંદ્રાચાર્ય નર્મદ રામનારાયણ પાઠક રણજીતરામ મહેતા હેમચંદ્રાચાર્ય નર્મદ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીએ નવલકથા ક્ષેત્રે કોને પોતાના ગુરુ માનેલા ? ડ્યૂક ઓર્સિનો ઍલેકઝાન્ડર ડ્યૂમા શેરલોક હોમ્સ ગ્લૅમિસ ડંકન ડ્યૂક ઓર્સિનો ઍલેકઝાન્ડર ડ્યૂમા શેરલોક હોમ્સ ગ્લૅમિસ ડંકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP