ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આંગળિયાત, લક્ષ્મણની અગ્નિપરિક્ષા, મારી પરણેતર જેવી સફળ નવલકથાઓ આપનાર નવલકથાકાર કોણ છે ?

જોસેફ મેકવાન
વર્ષા અડાલજા
પ્રવીણ દરજી
ઈવા ડેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આનંદયાત્રી તરીકે કોણ ઓળખાય છે ?

પુરુષોત્તમ દેશપાંડે
મુકુલ ક્લાર્થી
વાડીલાલ ડગલી
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ?

મુરલી ઠાકુર
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
અમૃત ઘાયલ
બરકત અલી વિરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઉશનસ્' કોનું ઉપનામ છે ?

મણિશંકર રત્નજી ભટ્ટ
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
રતિલાલ રૂપાવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP