ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવતાની મહેક’ નિબંધસંગ્રહ કોનો છે ?

પન્ના નાયક
મોહમ્મદ માકંદ
કૃષ્ણલાલ શ્રીધરાણી
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ?

લાભશંકર ઠાકર
રમણલાલ દેસાઈ
પીતાંબર પટેલ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન પ્રમુખ કોણ છે ?

સિતાંશુ યશશ્ચંદ્ર
કુમારપાળ દેસાઈ
પ્રકાશ એન. શાહ
વર્ષાબેન અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP