ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ___

મૃણાલિની સારાભાઈ
અવિનાશ વ્યાસ
જશવંત ચૌધરી
જયશંકર 'સુંદરી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

જયંત પાઠક
ચંદ્રવદન સી. મહેતા
નરસિંહરાવ દિવેટીયા
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP