ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું યુગ્મ યોગ્ય નથી ?

પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી
મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી
કુસુમમાળા - નરસિંહરાવ
મિથ્યાભિમાન - દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ?

શિવકુમાર જોશી
જયંત પાઠક
જ્યોતીન્દ્ર દવે
પ્રિયકાન્ત મણિયાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગોપાળબાપા પ્રકરણ મનુભાઈ પંચોળીની કઈ બૃહદનવલમાંથી લેવામાં આવી છે ?

ઝેર તો પીધા છે જાણી જાણી
કુરુક્ષેત્ર
દીપ નિર્વાણ
સોક્રેટિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP