ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે?

હરિવલ્લભ ભાયાણી
ઝવેરચંદ મેઘાણી
ભગવાનદાસ પટેલ
ખોડીદાસ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

ગિજુભાઈ બધેકા
ઉમાશંકર જોષી
પંડિત ઓમકારનાથ
જયશંકર 'સુંદરી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP