ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વિનોબા ભાવેની કૃતિ છે ? આદ્યાત્મિક વિજ્ઞાન શિક્ષણવિચાર કુરાન કથા ગીતાસાર આદ્યાત્મિક વિજ્ઞાન શિક્ષણવિચાર કુરાન કથા ગીતાસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચિતાનું નામ જણાવો. અખો નર્મદ દલપતરામ શામળ અખો નર્મદ દલપતરામ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઇદમ્ તૃતીયમ્’ અને હાસ્યોપચાર વગેરે હાસ્યસભર પુસ્તકો કોના છે ? વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે જયંત કોઠારી બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે જયંત કોઠારી બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? આયોધ્યા આંદોલન કટોકટી 1975 ભૂકંપ 2001 મોગલ આક્રમણ આયોધ્યા આંદોલન કટોકટી 1975 ભૂકંપ 2001 મોગલ આક્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભજન કરે તે જીતે’ ભજન કોનુ છે? નરસિંહ મહેતા ગંગાસતી મકરંદ દવે મીરાં નરસિંહ મહેતા ગંગાસતી મકરંદ દવે મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જાપાન દેશનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો છે ? ખંડકાવ્ય હાઈકુ મુક્તક સોનેટ ખંડકાવ્ય હાઈકુ મુક્તક સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP