ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૂંચી આપો, બાઈજી' ગીતકારનું નામ જણાવો. મહિલાલ પટેલ જયંત પાઠક તુષાર શુક્લ વિનોદ જોશી મહિલાલ પટેલ જયંત પાઠક તુષાર શુક્લ વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ? ઉપક્રમ ભારતનો કાર્ય સિદ્ધાંત પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા અનુક્રમ ઉપક્રમ ભારતનો કાર્ય સિદ્ધાંત પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા અનુક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને", કાવ્ય પંક્તિ ___ કવિની છે. અખો ઝવેરચંદ મેઘાણી પ્રીતમ વલ્લભ મેવાડો અખો ઝવેરચંદ મેઘાણી પ્રીતમ વલ્લભ મેવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ? રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી જ્યોતીન્દ્ર દવે ઉમાશંકર જોશી રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી જ્યોતીન્દ્ર દવે ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજને 'માણસાઈના દીવા' કોણે કહ્યા હતા ? ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ પરીખ બહારવટિયાએ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ પરીખ બહારવટિયાએ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલભોગ્ય લોકકથાઓ આપનાર ? યશવંત શુક્લ ગીજુભાઈ બધેકા ચંદ્રકાન્ત બક્ષી ગુણવંતરાય આચાર્ય યશવંત શુક્લ ગીજુભાઈ બધેકા ચંદ્રકાન્ત બક્ષી ગુણવંતરાય આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP