ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ?

ઉપક્રમ
ભારતનો કાર્ય સિદ્ધાંત
પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા
અનુક્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ?

રામનારાયણ પાઠક
કનૈયાલાલ મુનશી
જ્યોતીન્દ્ર દવે
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP