ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી
આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક
આત્માના ખંડેર - ઉમાશંકર જોશી
આત્માના ટુકડા - ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો.

વિનોબા ભાવે
ઈન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ
ખંડુભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP