ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય જવાન, લીલો અભાવ, જળકફન જેવા કાવ્ય સંગ્રહો ક્યા કવિના છે ? કરસનદાસ લુહાર ધ્રુવ ભટ્ટ સુજાતા ભટ્ટ કરસનદાસ મૂળજી કરસનદાસ લુહાર ધ્રુવ ભટ્ટ સુજાતા ભટ્ટ કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ? હસમુખ પાઠક રમેશ પારેખ સુરેશ જોષી લાભશંક્ર ઠાકર હસમુખ પાઠક રમેશ પારેખ સુરેશ જોષી લાભશંક્ર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ? નૃસિંહ વિભાકર મણિશંકર ભટ્ટ ડાહ્યાભાઈ ધોળશાજી ફુલચંદ શાહ નૃસિંહ વિભાકર મણિશંકર ભટ્ટ ડાહ્યાભાઈ ધોળશાજી ફુલચંદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈ ગુજરાતી નાટકમંડળીની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી ? રસીકલાલ પરીખ ૨.વ.દેસાઈ બાપુલાલ નાયક મધુ રાય રસીકલાલ પરીખ ૨.વ.દેસાઈ બાપુલાલ નાયક મધુ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતુ, ગોબર કઈ નવલકથાનાં પાત્રો છે ? મળેલાજીવ લીલુડી ધરતી અમૃતા દીપનિર્વાણ મળેલાજીવ લીલુડી ધરતી અમૃતા દીપનિર્વાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોરઠ તારા વહેતા પાણી’ નવલકથાના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી ગાંધીજી નર્મદ ધૂમકેતુ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી નર્મદ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP