ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જય જવાન, લીલો અભાવ, જળકફન જેવા કાવ્ય સંગ્રહો ક્યા કવિના છે ?

કરસનદાસ મૂળજી
ધ્રુવ ભટ્ટ
સુજાતા ભટ્ટ
કરસનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ભૂખી ભૂતાવળ’ નવલકથાના લેખક કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
નટવરલાલ પંડ્યા
પન્નાલાલ પટેલ
કિશોર મકવાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો.

નવલરામ પંડ્યા
દુર્ગારામ મહેતા
કરસનદાસ મૂળજી
નર્મદશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ?

નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર)
જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ)
ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે)
સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ?

રઘુવીર ચૌધરી
લાભશંકર ઠાકર
પીતાંબર પટેલ
રમણલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP