ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય જવાન, લીલો અભાવ, જળકફન જેવા કાવ્ય સંગ્રહો ક્યા કવિના છે ? ધ્રુવ ભટ્ટ કરસનદાસ મૂળજી કરસનદાસ લુહાર સુજાતા ભટ્ટ ધ્રુવ ભટ્ટ કરસનદાસ મૂળજી કરસનદાસ લુહાર સુજાતા ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવતાની મહેક’ નિબંધસંગ્રહ કોનો છે ? પન્ના નાયક કુમારપાળ દેસાઈ મોહમ્મદ માકંદ કૃષ્ણલાલ શ્રીધરાણી પન્ના નાયક કુમારપાળ દેસાઈ મોહમ્મદ માકંદ કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ? કલાપી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ગની દહીંવાલા કલાપી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ગની દહીંવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ’ - ગીત ઝવેરચંદ મેઘાણીએ અદાલતમાં કયા ન્યાયાધીશ સમક્ષ ગાયુ હતું ? ન્યાયાધીશ થોમસકુક ન્યાયાધીશ ઈશાણી ન્યાયાધીશ વિલ્ફ્રેડ ન્યાયાધીશ બ્રુમફિલ્ડ ન્યાયાધીશ થોમસકુક ન્યાયાધીશ ઈશાણી ન્યાયાધીશ વિલ્ફ્રેડ ન્યાયાધીશ બ્રુમફિલ્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? રઘુવીર ચૌધરી ભોળાભાઇ પટેલ પન્નાલાલ પટેલ ભગવતીકુમાર શર્મા રઘુવીર ચૌધરી ભોળાભાઇ પટેલ પન્નાલાલ પટેલ ભગવતીકુમાર શર્મા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP Both (રઘુવીર ચૌધરી) & (પન્નાલાલ પટેલ) are correct
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ? કુદનિકા કાપડિયા ઈલા આરબ મહેતા સરોજ પાઠક ધીરુબેન પટેલ કુદનિકા કાપડિયા ઈલા આરબ મહેતા સરોજ પાઠક ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP