ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જય જવાન, લીલો અભાવ, જળકફન જેવા કાવ્ય સંગ્રહો ક્યા કવિના છે ?

કરસનદાસ લુહાર
ધ્રુવ ભટ્ટ
સુજાતા ભટ્ટ
કરસનદાસ મૂળજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ?

હસમુખ પાઠક
રમેશ પારેખ
સુરેશ જોષી
લાભશંક્ર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ?

નૃસિંહ વિભાકર
મણિશંકર ભટ્ટ
ડાહ્યાભાઈ ધોળશાજી
ફુલચંદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP