ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય જવાન, લીલો અભાવ, જળકફન જેવા કાવ્ય સંગ્રહો ક્યા કવિના છે ? સુજાતા ભટ્ટ કરસનદાસ લુહાર ધ્રુવ ભટ્ટ કરસનદાસ મૂળજી સુજાતા ભટ્ટ કરસનદાસ લુહાર ધ્રુવ ભટ્ટ કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરનામું’ નવલિકા કોની છે ? પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર મહેન્દ્ર મેઘાણી દિલીપ રાણપુરા પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર મહેન્દ્ર મેઘાણી દિલીપ રાણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? દાણલીલા પુત્ર વિવાહ સુદામાચરિત્ર દાણચાતુરી દાણલીલા પુત્ર વિવાહ સુદામાચરિત્ર દાણચાતુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીના પ્રથમ વાર્તાસંગ્રહનું નામ લખો. શ્રાવણી મેળો વિસામો ઉઘાડી બારી સાચા શમણાં શ્રાવણી મેળો વિસામો ઉઘાડી બારી સાચા શમણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહન ને મહાદેવ' ચરિત્રરચના કોની છે ? મનુભાઈ પંચોળી બકુલ ત્રિપાઠી નારાયણ દેસાઈ ન્હાનાલાલ મનુભાઈ પંચોળી બકુલ ત્રિપાઠી નારાયણ દેસાઈ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !' આ પંકિત કયા કવિની છે ? 'બ. ક. ઠાકોર' 'કલાપી' 'કાન્ત' નરસિંહરાવ દિવેટીયા 'બ. ક. ઠાકોર' 'કલાપી' 'કાન્ત' નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP