GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
મૌર્યકાલીન પ્રશાસનમાં રાજકોશનો કારભાર કરનાર ___ કહેવાતો.

અક્ષપટલ
સૂત્રા
અમાત્ય સંનિધાતા
તોષલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી ક્યું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. આવક વેરો અને કોર્પોરેટ વેરો એ પ્રત્યક્ષ કર છે.
ii. વારસા વેરો અને બક્ષીસ વેરો એ પરોક્ષ કર છે.
iii. સીમા શુલ્ક અને મનોરંજન કર એ પરોક્ષ કર છે.
iv. GST એ પ્રત્યક્ષ કર છે.

i, ii, iii અને iv
ફક્ત i
ફક્ત ii અને iv
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક માણસ પાસે રૂા. 480, સરખી સંખ્યાની એક રૂપિયો, પાંચ રૂપિયા અને દસ રૂપિયાની ચલણી નોટોના સ્વરૂપે છે. તો તેની પાસે કુલ કેટલી ચલણી નોટો હશે ?

75
96
આપેલ પૈકી કોઈ નહીં
90

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
દૂરસંચાર પુનઃપ્રસારણ (relays) માટે ઉપયોગમાં લેવાતા ઉપગ્રહો ભૂસ્તર ભ્રમણકક્ષામાં (Geostationary orbit) રાખવામાં આવે છે. ઉપગ્રહ આવી ભ્રમણકક્ષામાં ત્યારે કહેવાય જ્યારે -
i. ભ્રમણકક્ષા ભૂસમકાલિન - જિયોસિન્ક્રોનસ (Geosynchronous) હોય.
ii. ભ્રમણકક્ષા વર્તુળાકાર હોય
iii. ભ્રમણકક્ષા પૃથ્વીના વિષુવવૃત્તના સમતલમાં હોય
iv. ભ્રમણકક્ષા 22,236 કિમીની ઊંચાઈ પર હોય.

ફક્ત i, iii અને iv
i, ii, iii અને iv
ફક્ત i, ii અને iii
ફક્ત ii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
૨ણયોધ્ધો જ્યાં અનેક જખમોથી ઘવાયેલો મૃત્યુ પામ્યો હોય ત્યાં જ તેના નામનો પથ્થર ઊભો કરવામાં આવે તેને મૃત્યુ પામનારની ___ કહેવાય છે.

ખાંભી
કન્થારી
સૂરધન
ઠેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ :) નીચેની વિગતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો.
એક બોર્ડની પરીક્ષામાં, જીવવિજ્ઞાનમાં 55% પાસ થયા, અંગ્રેજીમાં 64% પાસ થયા, 56% સમાજવિદ્યામાં પાસ થયા, 24% જીવવિજ્ઞાન અને અંગ્રેજીમાં, 35% અંગ્રેજી અને સમાજવિદ્યામાં, 27% જીવવિજ્ઞાન અને સમાજવિદ્યામાં, અને 5% એકપણ વિષયમાં નહીં.
જો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 200 હોય, તો માત્ર જીવવિજ્ઞાનમાં કેટલા પાસ થયા હશે ?

30
આપેલ પૈકી એક પણ નહીં
10
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP