GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જયપુરના મહારાજ જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો ‘‘સિધ્ધાંત સમ્રાટ" નામનો ગ્રંથ લખાવ્યો હતો.

જ્યોતિષ
આયુર્વેદ
રાજવહીવટ
વ્યાકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
કેન્દ્રીય અંદાજપત્ર 2019-20 અનુસાર, ભારતમાં વીમા મધ્યસ્થીઓ માટે સીધા વિદેશી રોકાણના કેટલા પ્રતિશતની પરવાનગી આપવામાં આવી છે ?

99%
100%
95%
90%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક માણસ પાસે રૂા. 480, સરખી સંખ્યાની એક રૂપિયો, પાંચ રૂપિયા અને દસ રૂપિયાની ચલણી નોટોના સ્વરૂપે છે. તો તેની પાસે કુલ કેટલી ચલણી નોટો હશે ?

75
90
96
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વાયરસના ચેપ (infection) માં કેટલાક કિસ્સાઓમાં ડોક્ટરો એન્ટીબાયોટીકની ભલામણ શા માટે કરે છે ?

એન્ટીબાયોટીક વાયરસની કોષદીવાલને ઓગાળી શકે છે.
ગૌણ બેક્ટેરીયલ ચેપને અટકાવવા માટે
કેટલાક વાયરસ પ્રોટીન જેવા બેક્ટેરીયા ધરાવે છે જેને એન્ટીબાયોટીક ઓળખી અને મારી શકે છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી ક્યું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. આવક વેરો અને કોર્પોરેટ વેરો એ પ્રત્યક્ષ કર છે.
ii. વારસા વેરો અને બક્ષીસ વેરો એ પરોક્ષ કર છે.
iii. સીમા શુલ્ક અને મનોરંજન કર એ પરોક્ષ કર છે.
iv. GST એ પ્રત્યક્ષ કર છે.

i, ii, iii અને iv
ફક્ત ii અને iv
ફક્ત i
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

દુશ્મન સબમરીનને પાણીમાં શોધવા માટે રડાર એ સોનાર કરતાં ઘણા વધુ અસરકારક છે.
સોનારની અસરકારકતા હવામાં ઘટે છે કારણ કે ધ્વનિની ઝડપ એ હવામાં સૌથી ઓછી હોય છે અને પરત ફરતા (returning) તરંગ તેની સાથે ઘણો ઘોંઘાટ (noise) લઈને આવે છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP