ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ?

સૂપડું સવા લાખનું...
આપેલ તમામ
આસો માસો શરદ પૂનમની રાત જો...
મન મોર બની થનગાટ કરે...

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સત્યાગ્રહનો વિજય' શિક્ષણ અને સંસ્કૃતિ પુસ્તકો કોના છે ?

ઉમાશંકર જોષી
મહાત્મા ગાંધી
રવિશંકર મહારાજ
ઈંદુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પીઠે પાંગર્યો પીપળો’ નવલકથા સર્જકનું નામ જણાવો.

મુકેશ જોષી
દિલીપ રાણપુરા
આનંદશંકર ધ્રુવ
મુકુન્દરાય આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP