ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ?

ઉમાશંકર જોશી
સ્વામી રામદાસ
ચિત્રભાનુજી
સુંદરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

ઉપરવાસ કથાત્રયી
તેડાગર
અમૃતા
અમૃતકુંભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ?

અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત
પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે.
છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો
શોધું છું હું એવી જ કવિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો.

રવિશંકર મહારાજ
ઈન્દુલાલ યાજ્ઞિક
વિનોબા ભાવે
ખંડુભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP