ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ?

ચિત્રભાનુજી
ઉમાશંકર જોશી
સુંદરમ
સ્વામી રામદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો.

ઈન્દુલાલ યાજ્ઞિક
વિનોબા ભાવે
રવિશંકર મહારાજ
ખંડુભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP