ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો.

દયારામ
સ્વામી આનંદ
મીરાંબાઈ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ?

ઝવેરચંદ મેઘાણી
મહાદેવભાઈ દેસાઈ
કવિ ન્હાનાલાલ
નારાયણભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગણાય છે ?

ભૂત નિબંધ
ધર્મ અને સમાજ
મંડળી મળવાથી થતા લાભ
આપણો ધર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ?

ઈન્દુલાલ યાજ્ઞિક
આનંદશંકર ધ્રુવ
કેશવહર્ષદ ધ્રુવ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP