ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતમાં રેડિયોનું નિયમિત પ્રસારણ કયારથી શરૂ થયું ? 1924 1927 1921 1939 1924 1927 1921 1939 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો. દયારામ સ્વામી આનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ સ્વામી આનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ? ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ નારાયણભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ નારાયણભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં પ્રગટ થતું સૌથી જૂનામાં જૂનું સામાયિક કયું છે ? બુદ્ધિપ્રકાશ સંસ્કૃતિ ઉદ્દેશ્ય શબ્દસૃષ્ટિ બુદ્ધિપ્રકાશ સંસ્કૃતિ ઉદ્દેશ્ય શબ્દસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગણાય છે ? ભૂત નિબંધ ધર્મ અને સમાજ મંડળી મળવાથી થતા લાભ આપણો ધર્મ ભૂત નિબંધ ધર્મ અને સમાજ મંડળી મળવાથી થતા લાભ આપણો ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ? ઈન્દુલાલ યાજ્ઞિક આનંદશંકર ધ્રુવ કેશવહર્ષદ ધ્રુવ દયાનંદ સરસ્વતી ઈન્દુલાલ યાજ્ઞિક આનંદશંકર ધ્રુવ કેશવહર્ષદ ધ્રુવ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP