ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતમાં રેડિયોનું નિયમિત પ્રસારણ કયારથી શરૂ થયું ? 1924 1939 1927 1921 1924 1939 1927 1921 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લોકનાટય ભવાઈનો પ્રારંભ કોણે કર્યો ? ભાલણ નારદ અસાઈત ઠાકર નરસિંહ ભાલણ નારદ અસાઈત ઠાકર નરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું. સારંગદેવ આપેલ પૈકી કોઇ નહી મર્દાના બૈજુ સારંગદેવ આપેલ પૈકી કોઇ નહી મર્દાના બૈજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર દલપતરામ કૃષ્ણલાલ શ્રીધરાણી ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ? કવિ રમેશ ગુપ્તા કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી સુરેશ દલાલ કવિ રમેશ ગુપ્તા કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી' - પંક્તિ કોણે લખી છે ? આદિલ સ્નેહરશ્મિ સુંદરમ્ બેફામ આદિલ સ્નેહરશ્મિ સુંદરમ્ બેફામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP