ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ?

આપેલ તમામ
આસો માસો શરદ પૂનમની રાત જો...
સૂપડું સવા લાખનું...
મન મોર બની થનગાટ કરે...

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ?

સ્વામી સચ્ચિદાનંદ
ધૂમકેતુ
કાકાસાહેબ કાલેલકર
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી.

નાનાભાઈ ભટ્ટ
મકરંદ દવે
કનૈયાલાલ મુનશી
ઈચ્છારામ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP