ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ગઝલ વિશ્વ' સામાયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ? વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત વિદ્યાપીઠ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સોલંકી શૈલીનું મંદિર સ્થાપત્ય નીચેના પૈકી કોને અનુસરે છે ? પુનિત વિમના મંડપ શિકારા પુનિત વિમના મંડપ શિકારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રાજકોટ જિલ્લામાં જસદણ પાસે માંડવના ડુંગરમાંથી ઉદ્ભવી ભાદર નદી કયાં અંત પામે છે ? ભાવનગર નજીક ખંભાતના અખાતમાં સુલતાનપુર પાસે આજી નદીને મળે જામનગર જિલ્લાના બેડી બંદર પાસે અરબ સાગરમાં પોરબંદર જિલ્લાના નવી બંદર પાસે અરબ સાગરમાં ભાવનગર નજીક ખંભાતના અખાતમાં સુલતાનપુર પાસે આજી નદીને મળે જામનગર જિલ્લાના બેડી બંદર પાસે અરબ સાગરમાં પોરબંદર જિલ્લાના નવી બંદર પાસે અરબ સાગરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'સીતાજીની કાંચડી' ના લેખક કોણ હતા ? દિવાળીબાઈ ગૌરીબાઈ રાધાબાઈ ક્રિષ્ણાબાઈ દિવાળીબાઈ ગૌરીબાઈ રાધાબાઈ ક્રિષ્ણાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ? મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઉત્તર ગુજરાતના કોળીઓનું કયુ નૃત્ય જાણીતું છે ? તલવાર નૃત્ય ઠાગા નૃત્ય આપેલ તમામ અશ્વ નૃત્ય તલવાર નૃત્ય ઠાગા નૃત્ય આપેલ તમામ અશ્વ નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP