ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળ કહે બીજા બાપડા, પ્હાણ સરીખા પારખ્યા. - આ પંક્તિનો અલંકાર છે ? રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા અતિશયોક્તિ રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા અતિશયોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? પન્નાલાલ પટેલ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા પન્નાલાલ પટેલ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિચારોના વૃંદાવનમાં' કયા લેખકનો ગ્રંથ છે ? મહમ્મદ માંકડ ગુણવંત શાહ દિગિશ મહેતા રઘુવીર ચૌધરી મહમ્મદ માંકડ ગુણવંત શાહ દિગિશ મહેતા રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરનામું’ નવલિકા કોની છે ? લક્ષ્મીનારાયણ વ્યાસ દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક રાજેશ વ્યાસ લક્ષ્મીનારાયણ વ્યાસ દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક રાજેશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? શિખરિણી શાર્દૂલવિક્રીડિત ઝૂલણા મનહર શિખરિણી શાર્દૂલવિક્રીડિત ઝૂલણા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? ઝીણાભાઈ દેસાઈ ત્રિભુવનદાસ લુહાર મનુભાઈ પંચોળી ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ ત્રિભુવનદાસ લુહાર મનુભાઈ પંચોળી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP