ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું ખોટું છે ?

કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી
હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ
ધરતીનું લૂણ - સ્વામી આનંદ
ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા
ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ
આગગાડી - ઈશ્વર પેટલીકર
ગુજરાતનો નાથ - ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ?

શિવકુમાર જોશી
જ્યોતીન્દ્ર દવે
જયંત પાઠક
પ્રિયકાન્ત મણિયાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP