ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ?

ઝવેરચંદ મેઘાણી
શેખાદમ આબુવાલા
નિરંજન ભગત
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર વિનોદ જોષીનું પૂરુંનામ જણાવો.

વિનોદ ત્રિકમદાસ જોષી
વિનોદ અંબાલાલ જોષી
વિનોદ જયશંકર જોષી
વિનોદ હરગોવિંદ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ?

શતાબ્દી મહોત્સવ
હીરક મહોત્સવ
સુવર્ણ મહોત્સવ
રજત મહોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP