ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો.

નવલરામ પંડ્યા
દુર્ગારામ મહેતા
કરસનદાસ મૂળજી
નર્મદશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાકાસાહેબ કાલેલકરને 'સવાઈ ગુજરાતી' ઉપનામ કોણે આપેલું છે ?

રવિશંકર મહારાજ
ગાંધીજી
કનૈયાલાલ મુનશી
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP