GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
"ભારતીય નાણાવ્યવસ્થા મુખ્ય સામાજિક ઉદ્દેશો સંતોષકારક મેળવવામાં નિષ્ફળ રહી છે કારણ સરકારને મોટા પ્રમાણમાં અયોગ્ય રીતે / અનુચિત બેંકીગ ક્રેડિટ છે.’’ નીચેના પૈકી કઈ સમિતિનું આ અવલોકન છે ?

વિમલ જાલન સમિતિ
રંગરાજન સમિતિ
સુખમોય ચક્રવર્તી સમિતિ
નરસિંહમ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
રિટર્ન (પત્રક) મોડું ભરવા બદલ કયું / કયા પરીણામ / પરિણામો હોઈ શકે ?
(I) કલમ 234A અનુસાર એસેસીએ દંડ વ્યાજ ભરવાપાત્ર થશે
(II) કલમ 234F અનુસાર એસેસીએ વિલંબિત થવા બદલની ફી ભરવાપાત્ર થશે.
(III) જો નુકશાનનું પત્રક નિયત તારીખ પછી ભરવામાં આવે તો કેટલાંક નુકશાન આગળ ખેંચી શકાતા નથી.
(IV) જો પત્રક નિયત તારીખ પછી ભરવામાં આવે તો, જુદી-જુદી કલમો હેઠળ કપાત ઉપલબ્ધ રહેશે નહિં.

(III) અને (IV) સિવાયના બધા જ
(I) સિવાયના બધા જ
(II) સિવાયના બધા જ
બધા જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
તાજેતરના 'સેબી' (SEBI) ની માર્ગદર્શિકા મુજબ, શૅર અને ડિબેન્ચરનું બાંહેધરી કમિશન એ –

ફરજિયાત છે.
ફરજિયાત નથી.
સંજોગો આધારિત ફરજિયાત
કંપનીના પોતાના કર્મચારીઓ માટે ફરજિયાત નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

સપ્ટેમ્બર 30, 2006 ના રોજ 19 દેશોની 29 વિદેશી બેંકોની 258 શાખાઓ કે જે 40 કેન્દ્રોમાં અને 19 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી હતી તેણે કામગીરી કરી રહી હતી.
સપ્ટેમ્બર 30, 2006 ના રોજ 19 દેશોની 20 વિદેશી બેંકોની 258 શાખાઓ કે જે 30 કેન્દ્રોમાં અને 22 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી હતી તેણે કામગીરી કરી રહી હતી.
સપ્ટેમ્બર 30, 2006 ના રોજ 29 દેશોની 29 વિદેશી બેંકોની 258 શાખાઓ છે કે જે 49 કેન્દ્રોમાં અને 19 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી હતી તેણે કામગીરી કરી રહી હતી.
સપ્ટેમ્બર 30, 2006 ના રોજ 19 દેશોની 29 વિદેશી બેંકોની 158 શાખાઓ કે જે 40 કેન્દ્રોમાં અને 22 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી હતી તેણે કામગીરી કરી રહી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિનોંધી નામાપધ્ધતિ અને એકનોધી નામાપધ્ધતિના તફાવતના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે ?
(I) દ્વિનોંધી નામાપધ્ધતિમાં વિવિધ પેટાનોંધો જેવી કે વેચાણનોંધ, ખરીદનોંધ વિગેરે ચોપડા રાખવામાં આવે છે, જ્યારે એકનોંધી નામાપધ્ધતિમાં રોકડમેળ સિવાય કોઈ પેટાનોંધોના ચોપડા રાખવામાં આવતા નથી.
(II) દ્વિનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય નથી. પરંતુ એકનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય છે.

માત્ર II સાચું છે.
I અને II બંને સાચાં છે.
માત્ર I સાચું છે.
I અને II બંનેમાંથી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જીએસટીમાં ઈ વે બિલની જોગવાઈના સંદર્ભમાં નીચેના પૈકી કયું સાચું છે ?

ઈ વે બિલ 1લી એપ્રિલ, 2018થી આંતર રાજ્ય સપ્લાય માટે ફરજિયાત છે.
ઈ વે બિલ 1લી એપ્રિલ, 2017થી આંતર રાજ્ય સપ્લાય માટે ફરજિયાત છે.
ઈ વે બિલ 1લી એપ્રિલ, 2019થી આંતર રાજ્ય સપ્લાય માટે ફરજિયાત છે.
ઈ વે બિલ 1લી જુલાઈ, 2018થી આંતર રાજ્ય સપ્લાય માટે ફરજિયાત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP