ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ?

બારડોલી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
રોલેટ સત્યાગ્રહ
અસહકાર ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ?

ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919
ચાર્ટર એકટ, 1853
ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
એક જ પથ્થરમાંથી બનાવાયેલ કૈલાસમંદિર ક્યા આવેલું છે ?

એલિફન્ટાની ગુફાઓ
અજંતાની ગુફાઓ
જોગીમારા ગુફાઓ
ઈલોરાની ગુફાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP