ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ? અસહકાર ચળવળ રોલેટ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અસહકાર ચળવળ રોલેટ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ? રાજા રામમોહનરાય સ્વામી રામકૃષ્ણ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય સ્વામી રામકૃષ્ણ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગવર્નર જનરલ લોર્ડ એલન બરોના સમયમાં નીચે દર્શાવેલ કયા એક્ટથી ગુલામીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલ હતી ? એક્ટ - VI એક્ટ - III એક્ટ - VIII એક્ટ - V એક્ટ - VI એક્ટ - III એક્ટ - VIII એક્ટ - V ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1893માં ઈલ્બર્ટ બિલ વિવાદ સમયે ભારતના વાઇસરોય કોણ હતા ? લોર્ડ ડફરિન લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ લિટન લોર્ડ ડફરિન લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ લિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ? સુભાષચંદ્ર બોઝ જતીન દાસ શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ કામા સુભાષચંદ્ર બોઝ જતીન દાસ શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? એમ.એચ. મેરીગોવડા વિશ્વનાથ ધનદેવ એસ.પી. ગૌતમ હરીશ અગ્રવાલ એમ.એચ. મેરીગોવડા વિશ્વનાથ ધનદેવ એસ.પી. ગૌતમ હરીશ અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP