ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ? રોલેટ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અસહકાર ચળવળ બારડોલી સત્યાગ્રહ રોલેટ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અસહકાર ચળવળ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.સંત a) રામાનુજ b) ચૈતન્ય c) શંકરા d) કબીર ફિલસૂફી 1) અદ્વૈત્ય ફિલસૂફી2) નિર્ગુણ ભક્તિ3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય a-3, b-4, c-1, d-2 a-2, b-1, c-4, d-3 a-1, b-4, c-3, d-2 a-3, b-2, c-1, d-4 a-3, b-4, c-1, d-2 a-2, b-1, c-4, d-3 a-1, b-4, c-3, d-2 a-3, b-2, c-1, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? સોલી સોરાબજી એમ.સી.સેતલવાડ સી.કે.દફતરી એલ.એન.સિંહા સોલી સોરાબજી એમ.સી.સેતલવાડ સી.કે.દફતરી એલ.એન.સિંહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વથી અજાણ હતી ? પારો ગંધક એલ્યુમિનિયમ ટીન પારો ગંધક એલ્યુમિનિયમ ટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સને 1920 થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતુ તે કયા નામથી જાણીતું છે ? હિંદ છોડો આંદોલન સવિનય કાનૂન ભંગ આંદોલન અસહકારનું આંદોલન ખિલાફત આંદોલન હિંદ છોડો આંદોલન સવિનય કાનૂન ભંગ આંદોલન અસહકારનું આંદોલન ખિલાફત આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુસ્લિમ લીગે સીધી કાર્યવાહીનો દિવસ ક્યારે મનાવ્યો હતો ? 15 ઓગસ્ટ, 1946 13 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1945 15 ઓગસ્ટ, 1946 13 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP