ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ?

ખેડા સત્યાગ્રહ
રોલેટ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
અસહકાર ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ?

રૈયતવારી
સ્થાયી બંદોબસ્ત
ઈજારેદારી
મહાલવારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ?

રાજા રામમોહન રાય
બી. જી. તિલક
લાલા લજપતરાય
શહીદ ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ?

નારાયણ હેમચંદ્ર
મુળુ માણેક
સુરજમલ
ગરબડદાસ મુખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP