GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જીએસટીમાં ઈ વે બિલની જોગવાઈના સંદર્ભમાં નીચેના પૈકી કયું સાચું છે ?

ઈ વે બિલ 1લી એપ્રિલ, 2018થી આંતર રાજ્ય સપ્લાય માટે ફરજિયાત છે.
ઈ વે બિલ 1લી જુલાઈ, 2018થી આંતર રાજ્ય સપ્લાય માટે ફરજિયાત છે.
ઈ વે બિલ 1લી એપ્રિલ, 2019થી આંતર રાજ્ય સપ્લાય માટે ફરજિયાત છે.
ઈ વે બિલ 1લી એપ્રિલ, 2017થી આંતર રાજ્ય સપ્લાય માટે ફરજિયાત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ આંતરિક ઑડિટની જરૂરિયાત નથી ?

વધુને વધુ સ્પર્ધાત્મક વાતાવરણ
વ્યવસાયનું વધેલ કદ અને જટિલતા
પરંપરાગત વ્યવસાયિક પધ્ધતિઓ (મૉડૅલ્સ)
જરૂરિયાતની અનુવૃત્તિ વધારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
અર્થશાસ્ત્રના સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) અર્થશાસ્ત્રનું સ્વરૂપ માત્ર સૂક્ષ્મ છે.
(II) અર્થશાસ્ત્ર વિજ્ઞાન અને કળા બંને છે.
(III) અર્થશાસ્ત્ર માત્ર આદર્શ છે.
(IV) અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે.

(I) અને (III)
(II) અને (IV)
(II) અને (III)
(I) અને (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી આંતરિક અંકુશની મર્યાદા / મર્યાદાઓ કઈ છે ?
(I) વ્યવસ્થાકીય માળખાની ખામીઓ
(II) વ્યવસ્થાતંત્રનું કદ
(III) સત્તાનો દુરઉપયોગ
(IV) અપ્રચલિત

(I) અને (II)
આપેલ તમામ
(II) અને (IV)
(I), (II) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેનામાંથી કયો આંતરરાષ્ટ્રીય નાણાંકીય કોર્પોરેશન (IFC) નો ઉદ્દેશ નથી ?

રોકાણની તકો, ખાનગી મૂડી અને અનુભવી સંચાલનને સાથે લાવવા માટે ક્લીયરીંગ હાઉસની સેવા તરીકે કાર્ય કરે છે.
OECD દેશો માટે ભંડોળ ઊભાં કરવા
ઉત્પાદકીય ખાનગી સાહસોમાં રોકાણ
ખાનગી મૂડીને ઉત્પાદકીય રોકાણ – ઘરેલું અને વિદેશી – માં મદદરૂપ થવા ઉત્તેજક તરીકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વિશ્વ બેંક ધિરાણને સરળ બનાવે છે.
(I) પોતાના ભંડોળમાંથી પ્રત્યક્ષ ધિરાણ આપી અથવા પ્રતિભાગી બનીને
(II) સભ્ય દ્વારા બજારમાં ભંડોળ વધારેલ હોય તે દ્વારા
(III) IMFના વધારેલા ભંડોળમાંથી
(IV) ખાનગી રોકાણકારો દ્વારા આપેલ ધિરાણમાં અંશતઃ કે પૂર્ણ બાંહેધરી આપીને

(III) સિવાય બધાં જ સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP