GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નિયમ પ્રમાણે પાછલા વર્ષની આવક આકારણીપાત્ર છે કારણ કે આકારણી વર્ષના પછીના વર્ષની આવકના ચોક્કસ અપવાદ છે. નીચેના પૈકી આવા અપવાદમાં કયો વિકલ્પ નથી ?

કાયમી અથવા લાંબા સમય માટે ભારત છોડી જઈ રહેલ વ્યક્તિની આવક
ચાલુ ધંધાની આવક
વહાણવટામાંથી બિનનિવાસી ભારતીયની આવક
ટૂંકાગાળા માટે રચાયેલ મંડળની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ITR-1 તે વ્યક્તિના કિસ્સામાં લાગુ પડશે નહીં કે જે...
(I) ભારત બહાર આવેલ મિલકતો (કોઈપણ એકમમાં નાણાંકીય હિત સમાવિષ્ટ ન હોય) ધરાવતો હોય.
(II) ભારત બહાર કોઈપણ ખાતામાં સહી કરવાની સત્તા ધરાવતો હોય.
(III) ભારત બહાર કોઈપણ પ્રકારની આવકનો સ્ત્રોત ન હોય.
(IV) કોઈપણ કંપનીનો ડિરેક્ટર હોય.

માત્ર (III)
માત્ર (I) અને (II)
માત્ર (II) અને (IV)
માત્ર (II) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
યુનિટ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયાના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી ?

તેની સ્થાપના 1984માં થઈ હતી.
તેનું કાર્ય નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા જૂથોની બચતને શૅરમાં રોકાણ કરવા માટે ગતિશીલ બનાવવા માધ્યમ બનવાનું છે.
આપેલ પૈકી એક પણ નહીં
તે IDBI ના ગૌણ એકમ છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જાવક કિંમત (Issue Price) = સ્ટોકની કુલ પડતર ÷ કુલ જથ્થો – આ સમીકરણ દ્વારા પડતરની કઈ પધ્ધતિ રજૂ થાય છે ?

પ્રમાણ કિંમત પધ્ધતિ
ચલિત સાદી સરેરાશ કિંમત પધ્ધતિ
ભારિત સરેરાશ કિંમત પધ્ધતિ
ચલિત ભારિત સરેરાશ કિંમત પધ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
અર્થશાસ્ત્રના સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) અર્થશાસ્ત્રનું સ્વરૂપ માત્ર સૂક્ષ્મ છે.
(II) અર્થશાસ્ત્ર વિજ્ઞાન અને કળા બંને છે.
(III) અર્થશાસ્ત્ર માત્ર આદર્શ છે.
(IV) અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે.

(II) અને (III)
(I) અને (II)
(II) અને (IV)
(I) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / ક્યા જાહેરખાતા સાથે સંકળાયેલ છે ?
(I) પ્રોવિડન્ટ ફંડની ડિપોઝીટ જાહેરખાતામાં રાખવામાં આવેલ છે.
(II) જાહેર ખાતાના ભંડોળો એ સરકાર સંબંધિત છે, અને આથી જ સંસદની અધિકૃતતા જાહેરખાતામાંથી ચૂકવણી પર જરૂરી છે.

(I) અને (II) બંને સંકળાયેલ નથી.
(I) અને (II) બંને સંકળાયેલ છે.
માત્ર (II) સંકળાયેલ છે.
માત્ર (I) સંકળાયેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP