GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આવકવેરાના દરો ___ દ્વારા નક્કી થાય છે.

આવકવેરાના કાયદા
વાર્ષિક નાણાંકીય કાયદા
નાણાંકીય પંચ
નાણાં મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આખરી માહિતી સંગ્રહ પહેલા પ્રશ્નાવલીનું પૂર્વ-પરિક્ષણ જરૂરી છે. નીચેનામાંથી કયો પ્રશ્નાવલીના પૂર્વ-પરિક્ષણનો ફાયદો નથી ?

તપાસકર્તા પ્રશ્નાવલીમાં રહેલ ખામીઓ શોધી શકે છે.
જવાબ નહી મળેલને કઈ હદ સુધી લેવાય તેનો વિચાર કરી શકાય
પ્રશ્નાવલીનું પૂર્વ-પરિક્ષણ એ આખરી સર્વેક્ષણ જેટલું જ મહત્ત્વનું છે.
જાણકારો પાસેથી વધારે સહયોગ સુરક્ષિત કરી શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પ્રવાહી સ્ક્રીપ્સને પ્રવાહિતા પૂરી પાડવા, બજાર ઉત્પાદકો જરૂરી છે કે જેઓ સતત દ્વિ-માર્ગી ભાવ પૂરા પાડે છે. બજાર ઉત્પાદકોના સંદર્ભમાં નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

પ્રાદેશિક શૅરબજારમાં, દલાલો બજાર ઉત્પાદકતામાં સફળ હોય છે.
ભારતમાં બજાર ઉત્પાદકતાનું સારું ભવિષ્ય છે.
બજાર ઉત્પાદકો ખરીદી ભાવ મૂકે છે અને નહીં કે વેચાણ ભાવ.
ભારતમાં, પધ્ધતિસર અને આયોજિત બજાર ઉત્પાદકોની પહેલ OTCEI દ્વારા કરવામાં આવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની વિગતો ધ્યાનમાં લો.
(I) જો આવક કરમુક્ત હોય તો, આવકની ગણતરી વખતે તેનો સમાવેશ કરવામાં આવશે નહીં
(II) આવકની રકમ કરતા કરમુક્તિ વધુ હોઈ શકે.
(III) સામાન્ય રીતે કપાતો કરપાત્ર આવકમાંથી જ આપવામાં આવે છે.
(IV) આવકની રકમ કરતા કપાતો ઓછી હોવી જોઈએ.
નીચે આપેલ વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.

બધા જ સાચાં છે.
માત્ર (I) અને (III) સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (III) અને (IV) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણ એ ___ નો ભાગ છે.

આંકડાશાસ્ત્રીય કિંમત નિયંત્રણનો
આંકડાશાસ્ત્રીય ઉત્પાદન નિયંત્રણનો
આંકડાશાસ્ત્રીય નિવારણ અને અંકુશનો
આંકડાશાસ્ત્રીય પ્રક્રિયા નિયંત્રણનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
મધ્યસ્થના સંખ્યાબંધ ફાયદાઓ છે. નીચેના પૈકી કો મધ્યસ્થનો ફાયદો નથી ?

આત્યંતિક મૂલ્યો મધ્યસ્યને અસર કરતા નથી.
સ્પષ્ટપણે વિષમતા ધરાવતા વિતરણ જેવાં કે આવકનું વિતરણ કે કિંમતના વિતરણમાં ગાણીતિક સરેરાશ કરતા મધ્યસ્થ વધુ ઉપયોગી છે.
ગુણાત્મક માહિતી માટે આ સૌથી યોગ્ય સરેરાશ છે.
તે ખાસ કરીને નિશ્ચિત અંત ધરાવતા વર્ગોના કિસ્સામાં ઉપયોગ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP