GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય આવકવેરા ધારાની કઈ કલમમાં આવકની ગણતરી માટે હિસાબી પધ્ધતિ અને હિસાબી ધોરણો આપવામાં આવેલ છે ?

કલમ 145
કલમ 135
કલમ 125
કલમ 155

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિઅસરનો ખ્યાલ એ મૂળભૂત હિસાબી ખ્યાલ છે. નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો દ્વિ-અસરના ખ્યાલના અર્થને રજૂ કરે છે ?
(I) દરેક લેનાર, આપનાર પણ છે અને દરેક આપનાર, લેનાર પણ છે.
(II) દ્વિનોંધી નામાપધ્ધતિનો સિદ્ધાંત છે.
(III) પાકાં સરવૈયાનું સમીકરણ અથવા હિસાબી સમીકરણ છે.

I, II અને III
આપેલ પૈકી એક પણ નહીં
માત્ર I
માત્ર I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દેશની રાજકોષીય નીતિને અંકુશિત કરવા માટે મહેસુલ વિભાગ અને ખર્ચ વિભાગ પોતાની ભૂમિકા ભજવે છે. કયા બે વૈધાનિક બોર્ડ દ્વારા તે થાય છે ?

CDBT અને CBIC
BBDT અને CCIC
CBDT અને CIBC
CBDT અને CBIC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પ્રવાહી સ્ક્રીપ્સને પ્રવાહિતા પૂરી પાડવા, બજાર ઉત્પાદકો જરૂરી છે કે જેઓ સતત દ્વિ-માર્ગી ભાવ પૂરા પાડે છે. બજાર ઉત્પાદકોના સંદર્ભમાં નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

બજાર ઉત્પાદકો ખરીદી ભાવ મૂકે છે અને નહીં કે વેચાણ ભાવ.
ભારતમાં, પધ્ધતિસર અને આયોજિત બજાર ઉત્પાદકોની પહેલ OTCEI દ્વારા કરવામાં આવી હતી.
પ્રાદેશિક શૅરબજારમાં, દલાલો બજાર ઉત્પાદકતામાં સફળ હોય છે.
ભારતમાં બજાર ઉત્પાદકતાનું સારું ભવિષ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?
(I) કંપનીધારો 2013 ની કલમ 2 (43) મુજબ, “મુક્ત અનામતો” એટલે કંપનીના તાજેતરના ઑડિટ થયેલ પાકા સરવૈયામાં ડિવિડન્ડની વહેંચણી માટે ઉપલબ્ધ અનામતો.
(II) કંપની પોતાના શૅર કોઈપણ વ્યક્તિ પાસેથી શૅરબજારમાં નોંધાયેલ કે નહી નોંધાયેલ વાટાઘાટોના સોદા દ્વારા બાયબેક કરી શકે નહીં.

માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંનેમાંથી એકપણ સાચાં નથી
માત્ર (II) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયાં મૂડીમાળખાના પ્રણાલિકાગત અભિગમના સંદર્ભમાં સાચું / સાચાં છે ?
(I) દેવાની પડતર એ ઉચ્ચાલકતાની ચોક્કસ કક્ષાએ વધુ કે ઓછા અંશે સતત હોય છે, પરંતુ ત્યારબાદ વધતા દરે વધે છે.
(II) ઈક્વિટી મૂડીની પડતર એ ઉચ્ચાલકતાની ચોક્કસ કક્ષાએ વધુ કે ઓછા અંશે સતત અથવા ધીમે ધીમે વધે છે, પરંતુ ત્યારબાદ તીવ્ર દરે વધે છે.

બંને (I) અને (II) સાચાં છે.
(I) અને (II) બંને સાચાં નથી.
માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP