GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયું નુકશાન આગળ ખેંચી ન શકાય, જો નુકશાનનું પત્રક સમયસર જમા કરાવવામાં ન આવ્યું હોય ? માત્ર મૂડી નુકશાન આપેલ તમામ માત્ર ધંધાકીય નુકશાન (સટ્ટાખોરીથી થયેલ કે અન્ય) માત્ર ઘોડાદોડ થયેલ માલિકી કે જાળવણીની પ્રવૃત્તિનો ખર્ચ માત્ર મૂડી નુકશાન આપેલ તમામ માત્ર ધંધાકીય નુકશાન (સટ્ટાખોરીથી થયેલ કે અન્ય) માત્ર ઘોડાદોડ થયેલ માલિકી કે જાળવણીની પ્રવૃત્તિનો ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયો ઑડિટનો મૂળભૂત સિધ્ધાંત નથી ? વિશ્વાસપાત્રતા પૂર્ણતા ગુપ્તતા નફાકારકતા વિશ્વાસપાત્રતા પૂર્ણતા ગુપ્તતા નફાકારકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) "ભારતીય નાણાવ્યવસ્થા મુખ્ય સામાજિક ઉદ્દેશો સંતોષકારક મેળવવામાં નિષ્ફળ રહી છે કારણ સરકારને મોટા પ્રમાણમાં અયોગ્ય રીતે / અનુચિત બેંકીગ ક્રેડિટ છે.’’ નીચેના પૈકી કઈ સમિતિનું આ અવલોકન છે ? રંગરાજન સમિતિ વિમલ જાલન સમિતિ સુખમોય ચક્રવર્તી સમિતિ નરસિંહમ સમિતિ રંગરાજન સમિતિ વિમલ જાલન સમિતિ સુખમોય ચક્રવર્તી સમિતિ નરસિંહમ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) સારો નફા-જથ્થાનો ગુણોત્તર કંપનીની સારી નાણાકીય સ્વાસ્થ્યનો સૂચક છે. નફા-જથ્થાનો ગુણોત્તર વધારવાની રીત કઈ છે ?(I) વેચાણકિંમતમાં વધારા દ્વારા.(II) કામદારો, માલસામાન અને મશીનરીના કાર્યક્ષમ ઉપયોગ દ્વારા સીમાંત પડતરમાં ઘટાડો કરીને.(III) ઓછા નફા-જથ્થાનો ગુણોત્તર ધરાવતી પેદાશના વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને. (I) અને (II) (II) અને (III) આપેલ પૈકી એક પણ નહીં (I), (II) અને (III) (I) અને (II) (II) અને (III) આપેલ પૈકી એક પણ નહીં (I), (II) અને (III) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ભારતમાં ઉપયોગમાં લેવાતી વિવિધ હિસાબી નીતિઓ અને કાર્યવાહીઓને સંવાદી બનાવવાની જરૂરિયાત ધ્યાનમાં રાખીને ભારતની ધી ઈન્સ્ટીટ્યુટ ઑફ ચાર્ટર્ડ્ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડીયાએ એકાઉન્ટીંગ સ્ટાન્ડ્ઝ બોર્ડ (ASB - હિસાબી ધોરણ પંચ)ની રચના કરી. હિસાબી ધોરણ પંચ (ASB)ની સ્થાપના ક્યારે થઈ ? 21મી નવેમ્બર, 1977 21મી જુલાઈ, 1977 21મી મે, 1977 21મી એપ્રિલ, 1977 21મી નવેમ્બર, 1977 21મી જુલાઈ, 1977 21મી મે, 1977 21મી એપ્રિલ, 1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ભારતના વિદેશ વ્યાપારની દિશા સંદર્ભમાં કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (I) સ્વતંત્રતા પૂર્વે, ભારતીય વિદેશ વેપારની દિશા, તુલનાત્મક ખર્ચે લાભના આધારે નિશ્ચિત થતી.(II) આયોજનના સમયગાળા દરમિયાન સમગ્ર ભારતે મહત્તમ આયાતો USAમાંથી મેળવેલ છે. માત્ર (I) સાચું છે. (I) અને (II) બંને ખોટાં છે. (I) અને (II) બંને સાચાં છે. માત્ર (II) સાચું છે. માત્ર (I) સાચું છે. (I) અને (II) બંને ખોટાં છે. (I) અને (II) બંને સાચાં છે. માત્ર (II) સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP