GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ ઉદાસીનતા વક્રની લાક્ષણિકતા નથી ?

ઉચ્ચ ઉદાસીનતા વક્ર એ તૃષ્ટિગુણને ઉચ્ચસ્તર દર્શાવે છે અને તેવું જ વિરૂધ્ધમાં પણ થાય છે.
ઉદાસીનતા વક્ર નકારાત્મક ઢાળ દર્શાવે છે.
ઉદાસીનતા વક્ર મૂળસ્થાન તરફ બહિર્મુખ હોય છે.
બે ઉદાસીનતા વક્ર એકબીજાને છેદી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ આંતરિક ઑડિટની જરૂરિયાત નથી ?

વધુને વધુ સ્પર્ધાત્મક વાતાવરણ
વ્યવસાયનું વધેલ કદ અને જટિલતા
પરંપરાગત વ્યવસાયિક પધ્ધતિઓ (મૉડૅલ્સ)
જરૂરિયાતની અનુવૃત્તિ વધારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
તૃષ્ટિગુણ એ વસ્તુની ઈચ્છા સંતોષવાની ક્ષમતા દર્શાવે છે. તૃષ્ટિગુણના ખ્યાલ સાથે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે.
(I) તૃષ્ટિગુણ ધરાવતી વસ્તુ હંમેશા ઉપયોગિતા ધરાવતી હોવી જોઈએ.
(II) તૃષ્ટિગુણ એ આનંદનો પર્યાય નથી.
(III) તૃષ્ટિગુણ અને સંતોષ એ પર્યાયવાચી છે.
(IV) લાકડાના ટૂકડાનું ફર્નિચરમાં રૂપાંતર તે સ્વરૂપ તૃષ્ટિગુણનું ઉદાહરણ છે.

(I) અને (III)
બધાં જ
એકપણ નહીં
(II) અને (IV)

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સંભાવના અંગે નીચેની પરિભાષા ધ્યાનમાં લો.
(I) કોઈપણ પ્રયોગના તમામ સંભવિત પરિણામોના ગણને નિવારક ઘટનાઓ કહે છે.
(II) ઘટનાઓના ગણને પરસ્પર નિવારક કહેવાશે, જો એક ઘટનાનું બનવું બીજી ઘટનાને બનતા ન અટકાવે તો.
(III) ઘટનાઓ સમાન કહેવાશે જો બધા જ સંબંધિત પુરાવાઓને ધ્યાને લેતા અન્યની પસંદગીમાં કોઈપણ એક ને અપેક્ષિત ગણાશે.
ઉપરમાંથી કયા સાચાં છે ?

(I) અને (II)
(I) અને (III)
(II) અને (III)
એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઑડિટર જ્યારે નાણાકીય પત્રકનું ઑડિટ કરવાનું આયોજન કરે ત્યારે ___ નું પાલન જરૂરી છે.

ઑડિટીંગના ધોરણો
આપેલ પૈકી એક પણ નહીં
સેક્રેટેરીયલ ધોરણો
પડતર ઑડિટના ધોરણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP