GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું સૂત્ર બિંદુ સાપેક્ષતા માપવાનું છે ?

બિંદુ સાપેક્ષતા = માંગ વક્રનું ઉપરનું આત્યંતિક બિંદુ / માંગ વક્રનું નીચેનું આત્યંતિક બિંદુ
બિંદુ સાપેક્ષતા = આપેલ બિંદુથી નીચેનો માંગ વક્રનો ઉપરનો ભાગ / આપેલ બિંદુથી ઉપરનો માંગવક્રનો નીચેનો ભાગ
બિંદુ સાપેક્ષતા = આપેલ બિંદુથી ઉપરનો માંગ વક્રનો ઉપરનો ભાગ / આપેલ બિંદુથી નીચેનો માંગ વક્રનો નીચેનો ભાગ
બિંદુ સાપેક્ષતા = આપેલ બિંદુથી નીચેનો માંગ વક્રનો નીચેનો ભાગ / આપેલ બિંદુથી ઉપરનો માંગ વક્રનો ઉપરનો ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પ્રશિષ્ટ ધારણા વિપરિત, કાર્યલક્ષી રાજકોષીય નીતિ સૂચવે છે કે –
(I) દેશની આર્થિક બાબતોમાં રાજ્ય એ નિષ્ક્રિય ભૂમિકાની જરૂરીયાતની ધારણા રાખવાની ન હોય.
(II) જાહેર ખર્ચ એ માત્ર પ્રત્યક્ષ સવલતો માટે થતો ખર્ચ છે.
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

માત્ર (I)
માત્ર (I)
(I) અને (II) બંને
(I) અને (II) બંને નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ખર્ચ વિભાગને ફાળવેલ વ્યવસ્થાને ___ દ્વારા ચલાવવામાં આવે છે.

આપેલ તમામ
નાણાં પંચ વિભાગ
સ્ટાફ પરિક્ષણ એકમ
સ્થાપિત વિભાગો, નાણાં યોજના I અને II વિભાગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતમાં વેપારી બેંકોએ સમાજના બહોળા વર્ગને લાભ આપવા માટે નવીન ક્રેડિટ યોજનાઓ અને સગવડો અંગે પોતાની કામગીરીમાં વિવિધ સ્તરે ખાસ ધ્યાન આપેલ છે. નીચેની યોજનાઓને તેમના શરૂઆતના વર્ષોથી ક્રમાનુસાર ગોઠવો.
(I) વ્યાજના વિભેદક દરની યોજના
(II) ક્રેડિટ અધિકૃતતા યોજના
(III) રોજગારલક્ષી યોજનાઓ
(IV) લઘુમતી સમુદાયને એડવાન્સ

(IV), (III), (II), (I)
(II), (I), (III), (IV)
(III), (I), (IV), (II)
(I), (II), (III), (IV)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેનામાંથી કયું આંતરિક જાહેર દેવાંનાં બોજનો માપદંડ નથી ?

વ્યાજ ખર્ચ - નફા ગુણોત્તર
ઋણ સેવા - બચત ગુણોત્તર
વ્યાજ ખર્ચ - આવક ગુણોત્તર
આવક - દેવાંનો ગુણોત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
‘નૈતિક સુનાવણી’ એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉપયોગમાં લેવાતી નાણાંકીય નીતિની એક પંસદગીયુક્ત પધ્ધતિ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ક્યારથી આ નીતિ ઉપયોગમાં લેવાય છે ?

1949 થી
1969 થી
1956 થી
1960 થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP