ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘માયા’ સંજ્ઞામાંથી ‘માયાળું’ શબ્દ બન્યો છે. - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું છે ?

સર્વનામ
કૃદંત
ક્રિયાવિશેષણ
વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"ઊને પાણીએ ઘર ન બળે' એ કહેવતનો સાચો અર્થ કયો છે ?

થોડું થોડું કરતા મોટું કામ થાય.
મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ.
ધીરજથી કામ સારું થાય.
કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP