ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બુરાઈના દ્વાર પરથી' કૃતિના લેખક કોણ છે ?

ચંદ્રકાન્ત શેઠ
ઝવેરચંદ મેઘાણી
જ્યોતીન્દ્ર દવે
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બ્રિટીશ કોમેડી પાત્ર મિ. બીન પરથી પ્રેરણા લઈ કઈ ગુજરાતી ફિલ્મ બની ?

વનેચંદનો વરઘોડો
ફાંકડો ફિતૂરી
હું હુંશી હુંશીલાલ
ઢોલો મારા મલકનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ?

ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ
ભક્તકવિ દયારામ - ડભોઈ
કવિવર નર્મદ - સુરત
મહાકવિ પ્રેમાનંદ - વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP