ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બુરાઈના દ્વાર પરથી' કૃતિના લેખક કોણ છે ?

ઉમાશંકર જોષી
જ્યોતીન્દ્ર દવે
ચંદ્રકાન્ત શેઠ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલકાર કુતુબ ‘આઝાદ’ પૂરુંનામ જણાવો.

કુતુબ નાસિરહુસેન
કુતુબ અબ્દુલહુસેન
કુતુબ અલીખાન
કુતુબ મલિકહુસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાબુલીવાલા, પોસ્ટમાસ્તર કોની વાર્તાઓ છે ?

કૃષ્ણલાલ શ્રીઘરાણી
પ્રસાદ બ્રહ્મભટ્ટ
રવીન્દ્રનાથ ટાગોર
પ્રેમજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે ?

ઇન્દુલાલ યાજ્ઞિક
રમણલાલ નીલકંઠ
રવિશંકર વ્યાસ
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP