ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બુરાઈના દ્વાર પરથી' કૃતિના લેખક કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
જ્યોતીન્દ્ર દવે
ચંદ્રકાન્ત શેઠ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાષ્ઠ પર થયેલા ચિત્રો ભૂંસાઈ ન જાય તે માટે તેના પર શેનો ઢોળ ચઢાવવામાં આવતો હતો ?

એરંડિયાના તેલનો
આંબાના મોરનો રસ
એક પણ નહીં
લાખનો રસ (લાક્ષારસ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ફાંકડો ફિતૂરી’ રમૂજી ફિલ્મ કોના નાટક પર આધારિત છે ?

કનૈયાલાલ મુનશી
પન્નાલાલ પટેલ
૨.વ. દેસાઈ
જયંતિભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP