ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બુરાઈના દ્વાર પરથી' કૃતિના લેખક કોણ છે ?

ઉમાશંકર જોષી
જ્યોતીન્દ્ર દવે
ચંદ્રકાન્ત શેઠ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંસ્કાર દીપીકા - શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે ?

ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત વિદ્યાસભા
વિદ્યાભારતી, ગુજરાત
ગુજરાત સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મેળવનારનું નામ જણાવો.

નટવરલાલ બુચ
ચુનીલાલ મડિયા
જયંત કોઠારી
ધના ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘‘લે, આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું” - કાવ્યના સર્જક કોણ છે ?

કિશોર મકવાણા
નટવરલાલ બુચ
પીતાંબર પટેલ
રાજેન્દ્ર શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP