ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બુરાઈના દ્વાર પરથી' કૃતિના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી જ્યોતીન્દ્ર દવે ચંદ્રકાન્ત શેઠ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી જ્યોતીન્દ્ર દવે ચંદ્રકાન્ત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર કુતુબ ‘આઝાદ’ પૂરુંનામ જણાવો. કુતુબ નાસિરહુસેન કુતુબ અલીખાન કુતુબ મલિકહુસેન કુતુબ અબ્દુલહુસેન કુતુબ નાસિરહુસેન કુતુબ અલીખાન કુતુબ મલિકહુસેન કુતુબ અબ્દુલહુસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે ? એલેક્ઝાન્ડર ફાધર વાલેસ ડૉ. ચેખોવ કાકાસાહેબ કાલેલકર એલેક્ઝાન્ડર ફાધર વાલેસ ડૉ. ચેખોવ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તરંગ લીલા' અને 'વિવર્તલીલા' કૃતિઓનો સાહિત્ય પ્રકાર જણાવો. નાટક નવલિકા નિબંધ નવલકથા નાટક નવલિકા નિબંધ નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભરત ભટ્ટના પુસ્તક ‘આનંદ મંગલ લોકે‘ ને કયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 2011 2008 2009 2010 2011 2008 2009 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ? મારા અનુભવો સત્યના પ્રયોગો મારી હકીકત થોડાં આંસુ થોડાં ફૂલ મારા અનુભવો સત્યના પ્રયોગો મારી હકીકત થોડાં આંસુ થોડાં ફૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP