ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અનુનાસિક વર્ણની ઓળખ શી હોય શકે ?

તમામ વિધાન સાચાં.
તેમને દરેકને લખી શકાતા નથી.
તેમનું ઉચ્ચારણ મુખની મદદ વગર થાય.
તેમનું ઉચ્ચારણ કરતા હવા નાકમાંથી પસાર થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જાળ બિછાવવી' એટલે ___

આવનારનું સ્વાગત કરવું
ખોળો પાથરવો
કાવતરું કરવું
જાળ પાથરી દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP