કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ગુજરાત સરકારે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થયાત્રા માટે આદિવાસી સમૂદાય સાથે સંબંધિત પ્રતિ વ્યક્તિને કેટલા રૂપિયાની નાણાકીય સહાય કરવાનો નિર્ણય કર્યો છે ?

રૂ.5000
રૂ.10000
રૂ.1000
રૂ.3000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા વૈજ્ઞાનિકો તાપમાન અને સ્પર્શ માટે રિસેપ્ટર્સની શોધ બદલ ફિજિયોલોજી/મેડિસિન ક્ષેત્રનો વર્ષ 2021નો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે ?

ડેવિડ જૂલિયસ
એક પણ નહીં
અર્ડેમ પટાયાઉટિયન
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ક્યા મહાનુભાવને વર્ષ 2021નો યિદાન પુરસ્કાર એનાયત થયો છે ?

આપેલ પૈકી એક પણ નહીં
પ્રો.એરિક હનુશેક
આપેલ બંને
ડૉ.રુકિમણી બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં કઈ જાહેર ક્ષેત્રની કંપનીને ‘મહારત્ન'નો દરજ્જો આપવામાં આવ્યો ?

એરપોટ્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયા
BEML લિમિટેડ
ભારત ડાયનામિક્સ લિ.
પાવર ફાઈનાન્સ કોર્પોરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP