કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ગુજરાત સરકારે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થયાત્રા માટે આદિવાસી સમૂદાય સાથે સંબંધિત પ્રતિ વ્યક્તિને કેટલા રૂપિયાની નાણાકીય સહાય કરવાનો નિર્ણય કર્યો છે ?

રૂ.5000
રૂ.1000
રૂ.10000
રૂ.3000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની આગામી બેઠક ‘વર્કિંગ ટુગેધર, રિસ્ટોરિંગ ટ્રસ્ટ' થીમ પર કયા આયોજિત થશે ?

લંડન
સીડની
ટોક્યો
દાવોસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ભારત સરકારે નમામિ ગંગે કાર્યક્રમના મેસ્કોટ તરીકે કોની પસંદગી કરી ?

એક પણ નહીં
ચાચા ચૌધરી
છોટા ભીમ
અજય દેવગણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP