ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે. ડૉ. હરિવલ્લભ ભાયાણી શ્યામ સાધુ રમણલાલ સોની અમૃતલાલ યાજ્ઞિક ડૉ. હરિવલ્લભ ભાયાણી શ્યામ સાધુ રમણલાલ સોની અમૃતલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રખડુંનો કાગળ‘ નિબંધસંગ્રહ કોનો છે ? પન્નાલાલ પટેલ અરવિંદ પંડ્યા મહેન્દ્રસિંહ પરમાર જયંત પાઠક પન્નાલાલ પટેલ અરવિંદ પંડ્યા મહેન્દ્રસિંહ પરમાર જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું યુગ્મ યોગ્ય નથી ? મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી કુસુમમાળા - નરસિંહરાવ મિથ્યાભિમાન - દલપતરામ પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી કુસુમમાળા - નરસિંહરાવ મિથ્યાભિમાન - દલપતરામ પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અંગદનો પગ' ના લેખક કોણ છે ? હરેશ ધોળકિયા બકુલ દવે યશવંત મહેતા યશોધર મહેતા હરેશ ધોળકિયા બકુલ દવે યશવંત મહેતા યશોધર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? નરસિંહ પ્રેમાનંદ મીરાં વલ્લભ નરસિંહ પ્રેમાનંદ મીરાં વલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદના અધુરા મૂકેલા આખ્યાનને કયા કવિએ પૂરા કર્યા હતા ? પર્વત મહેતા ત્રિકમદાસ પ્રીતમ સુંદર મેવાડો પર્વત મહેતા ત્રિકમદાસ પ્રીતમ સુંદર મેવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP