ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે. શ્યામ સાધુ રમણલાલ સોની અમૃતલાલ યાજ્ઞિક ડૉ. હરિવલ્લભ ભાયાણી શ્યામ સાધુ રમણલાલ સોની અમૃતલાલ યાજ્ઞિક ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જેન્તી જોખમ’ કોનું બહું જાણીતું પાત્ર છે ? અશોક દવે યશવંત શુક્લ રતિલાલ બોરીસાગર જયંતિ ગોહેલ અશોક દવે યશવંત શુક્લ રતિલાલ બોરીસાગર જયંતિ ગોહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનો પ્રથમ ગઝલ સંગ્રહ કયો છે ? યાયાવરી અંતરિયાળ ગઝલનામે સુખ શૂળ અને શમણાં યાયાવરી અંતરિયાળ ગઝલનામે સુખ શૂળ અને શમણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ? વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજી રવિશંકર મહારાજ સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજી રવિશંકર મહારાજ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદ કયા શહેરના વતની હતા ? વડોદરા સુરત અમદાવાદ જામનગર વડોદરા સુરત અમદાવાદ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ? મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી ભુમાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી ભુમાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP