ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે.

ડૉ. હરિવલ્લભ ભાયાણી
શ્યામ સાધુ
રમણલાલ સોની
અમૃતલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રખડુંનો કાગળ‘ નિબંધસંગ્રહ કોનો છે ?

પન્નાલાલ પટેલ
અરવિંદ પંડ્યા
મહેન્દ્રસિંહ પરમાર
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું યુગ્મ યોગ્ય નથી ?

મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી
કુસુમમાળા - નરસિંહરાવ
મિથ્યાભિમાન - દલપતરામ
પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP