ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે.

ડૉ. હરિવલ્લભ ભાયાણી
રમણલાલ સોની
શ્યામ સાધુ
અમૃતલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વીસમી સદી' સામયિકના તંત્રી કોણ હતા ?

કવિ ન્હાનાલાલ
રાજા રામમોહન રાય
હાજી મોહમ્મદ અલારખા શિવજી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ?

ચોરીચોરા
જલિયાવાલા બાગ હત્યાકાંડ
સાયમન કમિશન
ગોળમેજી પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ પ્રવાસવર્ણન પુસ્તક કયું ?

ઇંગ્લેન્ડની મુસાફરી
આફ્રિકાનો પ્રવાસ
ભારત દર્શન
હિન્દીની મુસાફરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ભગવતીકુમાર શર્માની નથી ?

સમયદ્વીપ
ના કિનારો ના મઝધાર
અસૂર્યલોક
એકલતાના કિનારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP