ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલપઝલપ, અલકમલકની કોની આત્મકથા છે ? ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની પ્રથમ પ્રશિષ્ટ હાસ્ય નવલકથા કઈ ? ગુજરાતનો નાથ અમે બધાં ભસ્મકંકણ ભદ્રંભદ્ર ગુજરાતનો નાથ અમે બધાં ભસ્મકંકણ ભદ્રંભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ? કિશોરલાલ મશરૂવાળા સ્વામી સચ્ચિદાનંદ સ્વામી આનંદ કિશનસિંહ ચાવડા કિશોરલાલ મશરૂવાળા સ્વામી સચ્ચિદાનંદ સ્વામી આનંદ કિશનસિંહ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? અમરેલી સુરત ભાવનગર રાજકોટ અમરેલી સુરત ભાવનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વિનોદ જોષીની કૃતિ જણાવો. ચિંતાતુર પારસમણી નૈવૈધ શિખંડી ચિંતાતુર પારસમણી નૈવૈધ શિખંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP