ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ?

કિશોરલાલ મશરૂવાળા
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી આનંદ
કિશનસિંહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો.

નરસિંહરાવ દિવેટીયા
ગોવર્ધનરામ ત્રિપાઠી
કનૈયાલાલ મુનશી
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP