ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ?

દયાનંદ સરસ્વતી
ઈન્દુલાલ યાજ્ઞિક
આનંદશંકર ધ્રુવ
કેશવહર્ષદ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ?

ઈન્દુલાલ યાજ્ઞિક
અમૃતલાલ શેઠ
મહાત્મા ગાંધી
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેનનું નામ જણાવો.

રાજેન્દ્ર શાહ
ભાગ્યેશ જ્હા
રઘુવીર ચૌધરી
વિષ્ણુ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

નરસિંહ મહેતા
પ્રેમાનંદ
શામળ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP