ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ?

ધીરાની ગરબી
નંદશંકરની નવલકથા
ભોજાના ચાબખા
નરસિંહ મહેતાના પ્રભાતિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી' નામના કાવ્યસંગ્રહો કોના છે ?

નિરંજન ભગત
ધીરુ પરીખ
મોનજ ખંડેરીયા
હર્ષ બ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP