ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

મને ચાકર રાખોજી
મેરે તો ગિરિધર ગોપાલ
માધવ ક્યાંય નથી મધુવનમાં
મુખડાની માયા લાગી રે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

ભારતનો પ્રારંભિક ઈતિહાસ
'હિંદ છોડો' લડત
1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ?

વેણીભાઈ પુરોહિત
રા.વિ.પાઠક
ચંદ્રકાન્ત શેઠ
ડૉ.ચંદ્રકાન્ત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP