ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ?

નિરંજન ભગત
દુલેરાય કારાણી
ધીરુભાઈ ઠાકર
કાન્તિ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ "સવાઈ ગુજરાતી"નું બિરુદ કોને આપ્યું હતું ?

સ્વામી આનંદ
કાકા કાલેલકર
વિનોબા ભાવે
ધર્માનંદ કોસંબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિશ્રી 'સુન્દરમ્' નું નામ જણાવો ?

પન્નાલાલ પટેલ
ત્રિભોલનદાસ લુહાર
રાજેન્દ્ર શુક્લ
ત્રિકમલાલ પંચાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP