ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ કલાપીની પ્રથમ કઈ કૃતિ પ્રસિદ્ધ થઈ હતી ? કલાપીની પત્રધારા હૃદયત્રિપુટી કલાપીનો કેકારવ કાશ્મીરનો પ્રવાસ કલાપીની પત્રધારા હૃદયત્રિપુટી કલાપીનો કેકારવ કાશ્મીરનો પ્રવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ? જુગતરામ દવે અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) મનુભાઈ પંચોળી 'દર્શક' નાનાભાઈ ભટ્ટ જુગતરામ દવે અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) મનુભાઈ પંચોળી 'દર્શક' નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂમકેતુ' ઉપનામ કયા સર્જકનું છે ? ગૌરીશંકર માધવરામ જોશી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ગૌરીશંકર માધવરામ જોશી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું. સારંગદેવ આપેલ પૈકી કોઇ નહી બૈજુ મર્દાના સારંગદેવ આપેલ પૈકી કોઇ નહી બૈજુ મર્દાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ? 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાર્થ ગુજરાતી જોડણીકોશ ___ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. નર્મદ સાહિત્યસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ નર્મદ સાહિત્યસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP