ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ કલાપીની પ્રથમ કઈ કૃતિ પ્રસિદ્ધ થઈ હતી ?

હૃદયત્રિપુટી
કાશ્મીરનો પ્રવાસ
કલાપીનો કેકારવ
કલાપીની પત્રધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ?

અદ્વૈતવાદ
વિશિષ્ટદ્વૈતવાદ
દ્વૈતાદ્વૈતવાદ
દ્વૈતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હિન્દુધર્મની બાળપોથી કોણે લખ્યું છે ?

સ્વામી સચ્ચિદાનંદ
ચંદ્રકાંત બક્ષી
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP