ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સાંદિપની’ ઉપનામ કોનું છે ? કૈલાસ બાજપેયી અનિલ જોષી રમણીક અરાલવાળા કિશોર મકવાણા કૈલાસ બાજપેયી અનિલ જોષી રમણીક અરાલવાળા કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ? પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ઉપક્રમ ભારતનો કાર્ય સિદ્ધાંત અનુક્રમ પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ઉપક્રમ ભારતનો કાર્ય સિદ્ધાંત અનુક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો. રાજેન્દ્ર શુકલ વિનોદ જોશી નરેન્દ્ર મોદી હર્ષ બ્રહ્મભટ્ટ રાજેન્દ્ર શુકલ વિનોદ જોશી નરેન્દ્ર મોદી હર્ષ બ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આ સંસારસાગર તરવો સહેલો નથી. - આ વાક્યનો અલંકાર જણાવો. અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ? કરસનદાસ મૂળજી નંદશંકર મહેતા નર્મદ નગીનદાસ મારફતિયા કરસનદાસ મૂળજી નંદશંકર મહેતા નર્મદ નગીનદાસ મારફતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ. હરિવલ્લભ ભાયાણી ડૉ. નલિની ગણાત્રા ડૉ.ભોગીલાલ સાંડેસરા પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ. હરિવલ્લભ ભાયાણી ડૉ. નલિની ગણાત્રા ડૉ.ભોગીલાલ સાંડેસરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP