ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સાંદિપની’ ઉપનામ કોનું છે ? કિશોર મકવાણા અનિલ જોષી કૈલાસ બાજપેયી રમણીક અરાલવાળા કિશોર મકવાણા અનિલ જોષી કૈલાસ બાજપેયી રમણીક અરાલવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ લખ્યું નથી ? વેરની વસુલાત ભગવાન કૌટિલ્ય ભસ્મકંકણ ભગ્નપાદુકા વેરની વસુલાત ભગવાન કૌટિલ્ય ભસ્મકંકણ ભગ્નપાદુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો. ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ નંદશંકર તુળજાશંકર મહેતા રમણલાલ વ. દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ નંદશંકર તુળજાશંકર મહેતા રમણલાલ વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બુરાઈના દ્વાર પરથી' કૃતિના લેખક કોણ છે ? ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી ચંદ્રકાન્ત શેઠ જ્યોતીન્દ્ર દવે ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી ચંદ્રકાન્ત શેઠ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે ? 'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ' 'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ' 'આજ અંધાર ખુશબોભર્યો લાગતો' 'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા' 'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ' 'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ' 'આજ અંધાર ખુશબોભર્યો લાગતો' 'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ? બારીબહાર છંદોલય સ્વપ્નપ્રયાણ ધ્વનિ બારીબહાર છંદોલય સ્વપ્નપ્રયાણ ધ્વનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP