ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયશંકર સુંદરી દ્વારા ભજવાયેલ નાટક "સૌભાગ્ય સુંદરી" શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ?

હેમલેટ
મેકબેથ
ઓથેલો
રોમિયો એન્ડ જુલિયટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઓડિશ્યૂશનું હલેસું, જટાયુ કૃતિના કર્તા ?

હિમાંશી શેલત
સિતાંશુ યશશ્ચંદ્ર
રાજચંદ્ર શુક્લ
આદિલ મન્સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી ભગવતીકુમાર શર્મા માટે કયું વિધાન ખોટું છે ?
1. તેમની પ્રથમ કવિતા ગાંધીજીની મૃત્યુની ઘટના અંગેની હતી.
2. તેઓ અમદાવાદના 'ગુજરાત મિત્ર' દૈનિકમાં તંત્રી વિભાગમાં જોડાયા હતા.
3. તેમણે અસૂર્યલોક નવલકથા માટે સાહિત્ય રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

ફક્ત 1
ફક્ત 1,2
ફક્ત 1,3
ફક્ત 2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP