ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી સાહિત્યકાર વર્ષા અડાલજનું પુસ્તક જણાવો.

રંગભૂમિ
સાંજ છૂટ્યાની વેળા
રેતપંખી
વીજળીને ચમકારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શક તરીકે કોણ જાણીતું છે ?

મનુભાઈ લખારામ પંચોળી
મનુભાઈ ભગવાનદાસ પંચોળી
મનુભાઈ સોમાભાઈ પંચોળી
મનુભાઈ રાજારામ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ?

હસમુખ પાઠક
લાભશંક્ર ઠાકર
રમેશ પારેખ
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP