ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી સાહિત્યકાર વર્ષા અડાલજનું પુસ્તક જણાવો. રંગભૂમિ સાંજ છૂટ્યાની વેળા રેતપંખી વીજળીને ચમકારે રંગભૂમિ સાંજ છૂટ્યાની વેળા રેતપંખી વીજળીને ચમકારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શક તરીકે કોણ જાણીતું છે ? મનુભાઈ લખારામ પંચોળી મનુભાઈ ભગવાનદાસ પંચોળી મનુભાઈ સોમાભાઈ પંચોળી મનુભાઈ રાજારામ પંચોળી મનુભાઈ લખારામ પંચોળી મનુભાઈ ભગવાનદાસ પંચોળી મનુભાઈ સોમાભાઈ પંચોળી મનુભાઈ રાજારામ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુરુ ગોવિંદસિંહ નાટક કોનું જાણીતું છે ? ચંદ્રવદન મહેતા પ્રબોધ જોષી કવિ કાન્ત ચુનીલાલ મડિયા ચંદ્રવદન મહેતા પ્રબોધ જોષી કવિ કાન્ત ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જનાન્તિ કે' નિબંધસંગ્રહ કોનો છે ? ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં હાઈકુ પ્રચલિત કરનાર કવિ કોણ ? ઘાયલ સુંદરમ્ સ્નેહરશ્મિ કલાપી ઘાયલ સુંદરમ્ સ્નેહરશ્મિ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ? હસમુખ પાઠક લાભશંક્ર ઠાકર રમેશ પારેખ સુરેશ જોષી હસમુખ પાઠક લાભશંક્ર ઠાકર રમેશ પારેખ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP