ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે :

પીડાનું કારણ
પીડાનું અસ્તિત્વ
પીડાના અંત માટેનો પથ
પીડાનો અંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અલ્લાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે કયો પ્રખ્યાત કવિ સામેલ હતો ?

અમીર ખુશરો
બરાની
ઈબ્ન-બતુતા
ઈસામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગૌતમ બુદ્ધે સારનાથ ખાતે આપેલ પ્રથમ ઉપદેશને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

તથાગત
પરિનિર્વાણ
ધર્મચક્રપ્રવર્તન
મહાભિનિષ્ક્રમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP