ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કર્ણસુંદરી નાટકની રચના કોણે કરી હતી ? બાણભટ્ટ કવિ કલ્હણ કવિ ભટ્ટી કવિ બિલ્હણ બાણભટ્ટ કવિ કલ્હણ કવિ ભટ્ટી કવિ બિલ્હણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? મેરે તો ગિરિધર ગોપાલ મુખડાની માયા લાગી રે માધવ ક્યાંય નથી મધુવનમાં મને ચાકર રાખોજી મેરે તો ગિરિધર ગોપાલ મુખડાની માયા લાગી રે માધવ ક્યાંય નથી મધુવનમાં મને ચાકર રાખોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ તરીકે કેટલી રકમ એવોર્ડ રૂપે એનાયત કરવામાં આવે છે ? ૱ 2.00 લાખ ૱ 1.00 લાખ ૱ 50 હજાર ૱ 3.00 લાખ ૱ 2.00 લાખ ૱ 1.00 લાખ ૱ 50 હજાર ૱ 3.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિચારોના વૃંદાવનમાં' કયા લેખકનો ગ્રંથ છે ? મહમ્મદ માંકડ દિગિશ મહેતા ગુણવંત શાહ રઘુવીર ચૌધરી મહમ્મદ માંકડ દિગિશ મહેતા ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘લિસન ટુ યોર હાર્ટ : ધ લંડન એડવેન્ચર' નામક પુસ્તકના લેખક કોણ છે ? વિક્રમ શેઠ અરૂંધતી રોય રસ્કિન બોન્ડ કિરણ દેસાઈ વિક્રમ શેઠ અરૂંધતી રોય રસ્કિન બોન્ડ કિરણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો. અલીખાન બલોચ - શૂન્ય ઉમાશંકર જોષી - ધૂમકેતુ સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો અલીખાન બલોચ - શૂન્ય ઉમાશંકર જોષી - ધૂમકેતુ સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP