ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. કર્નલ વોકરે ખંડણીના બંદોબસ્ત વખતે બાળકીઓના દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો હતો. આપેલ પૈકી કોઈ નહીં 1807માં મે મહિનામાં મોરબીના ઘંટુ ગામે ગાયકવાડી રાજા આનંદરાવ અને કાઠિયાવાડના રાજવીઓ વચ્ચે વોકર કરાર થયા. આપેલ બંને કર્નલ વોકરે ખંડણીના બંદોબસ્ત વખતે બાળકીઓના દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો હતો. આપેલ પૈકી કોઈ નહીં 1807માં મે મહિનામાં મોરબીના ઘંટુ ગામે ગાયકવાડી રાજા આનંદરાવ અને કાઠિયાવાડના રાજવીઓ વચ્ચે વોકર કરાર થયા. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં કઈ વાવને વિશ્વ વિરાસતમાં સ્થાન મળ્યું છે ? મિનળ વાવ રાણકી વાવ અડીકડી વાવ અડાલજની વાવ મિનળ વાવ રાણકી વાવ અડીકડી વાવ અડાલજની વાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હાથીના અવશેષો હડપ્પાના નીચે પૈકી કયા સ્થળેથી મળી આવ્યા છે ? રંગપુર ધોળાવીરા રોજડી લોથલ રંગપુર ધોળાવીરા રોજડી લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો .1. મૈત્રક 2. યાદવ 3. સોલંકી 4. ચાવડા 4,3,1,2 2,1,4,3 1,3,4,2 1,4,3,2 4,3,1,2 2,1,4,3 1,3,4,2 1,4,3,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. આપેલ બંને બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. આપેલ પૈકી કોઈ નહીં શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. આપેલ બંને બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોની અધ્યક્ષતામાં વલભી ખાતે જૈન આગમોની વાચના તૈયાર થઈ હતી ? સ્થુલીભદ્ર અશ્વઘોષ દેવાર્ધિશ્રમાશ્રવણ નાગાર્જુનસૂરી સ્થુલીભદ્ર અશ્વઘોષ દેવાર્ધિશ્રમાશ્રવણ નાગાર્જુનસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP