ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ?

છબીલદાસ મહેતા
આનંદીબેન પટેલ
ચીમનભાઈ પટેલ
કેશુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ?

અલાઉદ્દીન ખીલજી
મહંમદ ઘોરી
અકબર
અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP