ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ?

લગ્ન પ્રસંગે
દિક્ષા પ્રસંગે
મરણ પ્રસંગે
જન્મ પ્રસંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વ. દેસાઈની કૃતિ ‘ભારેલો અગ્નિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

હિંદ છોડો આંદોલન
જલિયાંવાલાં બાગ
1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ?

પ્રેમાનંદ
ધાર્મિકલાલ પંડ્યા
લલ્લુરામ વ્યાસ
ડૉ.નિરંજન રાજગુરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આરણ્યુ, સરજુ, સાવળ્યું શું છે ?

સ્ત્રીઓનાં ઘરેણાં
માતાજીના મનામણાંના ગીતો
ઘન વાદ્યો
ધાર્મિક પ્રસંગે પહેરાતી સાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP