ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ? દિક્ષા પ્રસંગે લગ્ન પ્રસંગે જન્મ પ્રસંગે મરણ પ્રસંગે દિક્ષા પ્રસંગે લગ્ન પ્રસંગે જન્મ પ્રસંગે મરણ પ્રસંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શ્રી ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો. ઉમાશંકર જેઠાલાલ જોશી ઉમાશંકર નર્મદાશંકર જોશી ઉમાશંકર આત્મારામ જોશી ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી ઉમાશંકર જેઠાલાલ જોશી ઉમાશંકર નર્મદાશંકર જોશી ઉમાશંકર આત્મારામ જોશી ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે. પ્રાગજી ડોસા બાપુલાલ નાયક રણછોડભાઈ ઉદયરામ દવે સી.સી.મહેતા પ્રાગજી ડોસા બાપુલાલ નાયક રણછોડભાઈ ઉદયરામ દવે સી.સી.મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? ભારતનો પ્રારંભિક ઈતિહાસ 'હિંદ છોડો' લડત 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ અસહકાર આંદોલન ભારતનો પ્રારંભિક ઈતિહાસ 'હિંદ છોડો' લડત 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ અસહકાર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એક જ દે ચિનગારી મહાનલ ! એક જ દે ચિનગારી – કાવ્ય પંક્તિ કોની છે ? જટિલ હસમુખ પાઠક નારાયણ દેસાઈ હરિહર ભટ્ટ જટિલ હસમુખ પાઠક નારાયણ દેસાઈ હરિહર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નાટ્ય રચનાઓ શેમાં સંગ્રહિત છે ? વળામણાંમાં સુખદુ:ખના સાથીમાં એળે નહિ તો બેળેમાં માનવીની ભવાઈમાં વળામણાંમાં સુખદુ:ખના સાથીમાં એળે નહિ તો બેળેમાં માનવીની ભવાઈમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP