ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ? દિક્ષા પ્રસંગે મરણ પ્રસંગે જન્મ પ્રસંગે લગ્ન પ્રસંગે દિક્ષા પ્રસંગે મરણ પ્રસંગે જન્મ પ્રસંગે લગ્ન પ્રસંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ? ન્હાનાલાલ - રા.વિ.પાઠક સુંદરમ્ - ઉમાશંકર સુંદરમ્ - બ. ક. ઠાકોર ઉમાશંકર - પ્રહલાદ પારેખ ન્હાનાલાલ - રા.વિ.પાઠક સુંદરમ્ - ઉમાશંકર સુંદરમ્ - બ. ક. ઠાકોર ઉમાશંકર - પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ? ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા આપેલ પૈકી એક પણ નહીં પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા આપેલ પૈકી એક પણ નહીં પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાજી કાસમ, તારી વીજળી રે' લોકગીતમાં વીજળી કોનું નામ છે ? માનવી આગબોટ ટિકિટ જાન માનવી આગબોટ ટિકિટ જાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગ કસુંબલ ગુજરાતી' કાવ્યસંગ્રહના રચિયતા કોણ છે ? પ્રશાંત દવે જોરાવરસિંહ જાદવ ધીરુભાઈ પરીખ ઉશનસ્ પ્રશાંત દવે જોરાવરસિંહ જાદવ ધીરુભાઈ પરીખ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કમળા શેઠાણીનું પાત્ર પ્રેમાનંદના કયા આખ્યાનમાં આવે છે ? મદાલસાખ્યાન સુદામા ચરિત્ર ચંદ્રાહાસાખ્યાન કુંવરબાઈનું મામેરું મદાલસાખ્યાન સુદામા ચરિત્ર ચંદ્રાહાસાખ્યાન કુંવરબાઈનું મામેરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP